Vartman Pravah
Breaking Newsદમણ

20રરના પહેલા રવિવારે જમ્‍પોરબીચ ઉપર જામેલો સહેલાણીઓનો મેળો

  • પ્રવાસીઓએ ખરીદદારી પણ ખુબજ ઉત્‍સાહથી કરતા લાંબા સમયબાદ સ્‍થાનિકોના ચહેરા ઉપર આવેલી ચમક

  • ટૂંક સમયમાં જ પક્ષીઘર પણ શરૂ થવાનું હોવાથી જમ્‍પોર વિસ્‍તાર નિરંતર પ્રવાસીઓથી ઉભરાતો રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02
2022ના પહેલા રવિવારે મોટી દમણના જમ્‍પોર બીચ ઉપર સહેલાણીઓનો મેળો જામ્‍યો હતો. સૌથી મોટું આકર્ષણ રામસેતુ બીચ રોડ બન્‍યો હતો. પ્રવાસીઓએ ખરીદદારી પણ ખુબજ ઉત્‍સાહથી કરતા સ્‍થાનિકોના ચહેરા ઉપર પણ લાંબા સમય પછી ખુશી જોવા મળી હતી.
દરમિયાન સહેલાણીઓ અને સ્‍થાનિકો દ્વારા કોરોના ગાઈડલાઈન્‍સનું સરેઆમ ઉલ્લંઘન થયું હતું. લોકો બિન્‍દાસ્‍ત માસ્‍ક વગર મજા લેતા હતા. જેની બાબતમાં તકેદારી રાખવી ખુબ જરૂરી છે.
જમ્‍પોર બીચની બાજુમાં નિર્માણ પામી રહેલ બર્ડ આઈવરી(5ક્ષી સંગ્રહાલય) તૈયાર થઈ ગયા બાદ પ્રવાસીઓ માટે એક ઓર આકર્ષણ વધવાનું છે ત્‍યારે આ વિસ્‍તાર પ્રવાસીઓથી નિરંતર ધબકતો રહેશે.

(ફોટો-અહેવાલઃ રાહુલ ધોડી)

Related posts

કપરાડામાં મહિલા સહાયતા કેન્‍દ્રનું ઉદઘાટન કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને વલસાડ તાલુકા હેલ્‍થ કચેરીના મકાનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતની લાયબ્રેરીની મુલાકાત લેતા પરિયારી ઉચ્‍ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ

vartmanpravah

‘વિશ્વ વસતી દિવસ’ નિમિતે દાદરા નગર હવેલી સ્‍કાઉટ ગાઈડ દ્વારા ચિત્રકામ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપી-દમણમાં મોબાઈલ સ્‍નેચીંગ કરતો રીઢો આરોપી જીઆઈડીસી પોલીસે ઝડપ્‍યો

vartmanpravah

મત્‍સ્‍યોદ્યોગ મંત્રાલય નવી દિલ્‍હીના આદેશથી દીવના માછીમારોને 1 જૂન- 2024 થી 31 જુલાઈ-2024 સુધી દરિયો નહિ ખેડવા જિલ્લા તંત્રની સૂચના

vartmanpravah

Leave a Comment