Vartman Pravah
Breaking Newsદેશ

15થી 18 વર્ષના યુવાનો માટે કોવિડ-19 રસીકરણ અભિયાનમાં લક્ષદ્વીપના કવરત્તી ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સ્‍વયં ઉપસ્‍થિત રહી જોમ અને જુસ્‍સાનો કરેલો સંચાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
લક્ષદ્વીપ/કવરત્તી, તા.03
આજથી 1પથી 18 વર્ષના યુવાન અને યુવતીઓ માટે કોવિડ-19ના શરૂ થયેલા રાષ્‍ટ્રીય વ્‍યાપી રસીકરણ અભિયાનમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના ક્‍વરત્તી ખાતે સ્‍વયં ઉપસ્‍થિત રહી જોમ અને જુસ્‍સો વધાર્યો હતો.
પ્રશાસકશ્રીની ઉપસ્‍થિતિથી આરોગ્‍યકર્મીઓ અને યુવાનોમાં પણ રસીકરણ અભિયાનને સફળ બનાવવા ઉત્‍સાહનું વાતાવરણ દેખાયું હતું.

Related posts

યુપીએ સરકારના સમયમાં થયેલ અને મોદી સરકારમાં ઉદ્‌ઘાટન પામેલ વિકાસ કામમાં ગોબાચારી સામે આવી દાનહઃ રખોલી દમણગંગા નદીના બ્રિજ ઉપર ગાબડું પડતા સ્‍લેબના સળિયા દેખાવા લાગ્‍યા

vartmanpravah

વાપી નગરપાલિકાની સામાન્‍ય સભા યોજાઈ : ડુંગરામાં એસટીપી પ્‍લાન્‍ટ અને ચલામાં ફાયર સ્‍ટેશન બનશે

vartmanpravah

પારડીથી ગાંજાના જથ્‍થા સાથે એક ઈસમની ધરપકડ કરતી એસ.ઓ.જી

vartmanpravah

વાપી રોફેલ-રોટરી કલબ દ્વારા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના જન્‍મદિનની ઉજવણી રક્‍તદાન કેમ્‍પ સાથે કરી

vartmanpravah

સૈલ્‍યુટ તિરંગા રાષ્‍ટ્રવાદી સંગઠન દ્વારા 16 અને 17 સપ્‍ટેમ્‍બરે ગંગા આરતી કાર્યક્રમ યોજાશે

vartmanpravah

નરોલીમાં જગદ્‌ગુરૂ સ્‍વામી નરેન્‍દ્રાચાર્ય મહારાજ સિદ્ધ પાદુકા દર્શન સમારોહ સંપન્ન

vartmanpravah

Leave a Comment