Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ ભાજપ યુવા મોર્ચાએ પ્રધાનમંત્રીના જાનને ખતરામાં નાંખવાની ચેષ્‍ટા કરનારી પંજાબની કોંગ્રેસ સરકારનો કરેલો વિરોધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06
દાદરા નગર હવેલી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા પંજાબની કોંગ્રેસ સરકાર દ્વારા પ્રધાનમંત્રીના કાર્યક્રમને વિફળ બનાવવા માટેનો હર સંભવ પ્રયાસ કરવામા આવેલ જેના વિરુદ્ધમા ઝંડાચોક આઝાદી ચોક સેલવાસ ખાતે વિરોધ પ્રદર્શન કરવામા આવ્‍યુ હતુ.
આ અવસરે પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, યુવા મોરચા પ્રદેશ પ્રમુખ શ્રી વિશાલ ઉર્ફે અપ્‍પુ પટેલ સહિત યુવા મોરચાની ટીમ ઉપસ્‍થિત રહી હતી.

Related posts

પુર બાદ પાણીનો નિકાલ ન થતા વલસાડના મોગરાવાડી ગરનાળાની સફાઈ હાથ ધરાઈ

vartmanpravah

વાપી હાઈવે બગવાડા ટોલનાકાપાસે શુભમ ગ્રીનમાં રહેતી આધેડ મહિલાને અજાણ્‍યા વાહને ટક્કર મારી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ત્રણ હોટલ અને બારના લાયસન્‍સ રદ્‌ કરાયા

vartmanpravah

આજે દમણ-દીવ લોકસભાના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ આંબાવાડીથી મોટી દમણના પ્રચારના શ્રીગણેશ કરશે

vartmanpravah

ખેરગામમાં વાંસદાના કોંગ્રેસના ધારાસભ્‍ય અને આદિવાસી નેતા ઉપર હુમલાના વિરોધમાં

vartmanpravah

સ્‍વચ્‍છતા હી સેવાઃ વલસાડ જિલ્લાની 384 ગ્રામ પંચાયતોમાં 51725 લોકો મહા શ્રમદાન અભિયાનમાં જોડાયા

vartmanpravah

Leave a Comment