December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડઃ તા.૧૨: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ નરોલી બ્રિજ નીચે ભીલાડ ગરનાળા તરફ જતા ખાંચામાં વચ્‍ચેની રેલિંગ ઉપરથી તા.૪/૧/૨૦૨૨ના રોજ સાંજે ૫-૩૦ વાગ્‍યાની આસપાસ અજાણ્‍યો વ્‍યક્‍તિ મૃત હાલતમાં મળી આવ્‍યો હતો. મૃતકની ઉંમર આશરે ૪૦ થી ૪૨ વર્ષ, રંગે ઘઉંવર્ણ, ઊંચાઇ આશરે સાડાપાંચ ફૂટ, વાળ સફેદ-કાળા, શરીર ઉપર કથ્‍થઇ કલરનું આખી બાંયનું ગુલાબી ટી-શર્ટ તથા કાળા કલરનો ટ્રેક પેન્‍ટ પહેર્યો છે. આ વર્ણનવાળા મૃતકના જો કોઇ વાલીવારસો હોય તો ભિલાડ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Related posts

વલસાડ જિલ્લામાં શિક્ષક જગતમાં બની દુઃખદ ઘટના : વલસાડ જિલ્લા શૈક્ષિક મહાસંઘના અધ્‍યક્ષ અલ્‍કેશભાઈ છાયાનું હૃદય રોગના હુમલમાં સારવાર દરમિયાન નિધન

vartmanpravah

વલસાડની જાહેર સભા બાદ સરકીટ હાઉસમાં રાત્રિ રોકાણ કરી વડાપ્રધાન આજે રવિવારે સવારે સોમનાથ જવા રવાના

vartmanpravah

તા.30મીએ તમાકુ નિયત્રણ કમિટિની બેઠક મળશે

vartmanpravah

વલસાડ પાલીહિલ વિસ્‍તારમાં રહેતી શિક્ષિકાએ ઘરમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

vartmanpravah

શિક્ષણ અને રમતગમતના સમન્‍વયથી જ સંપૂર્ણ વ્‍યક્‍તિત્‍વનો વિકાસ શકય છેઃ રમતગમત અધિકારી મનિષ સ્‍માર્ત

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત જિલ્લા સ્‍તરીય કલા ઉત્‍સવ સ્‍પર્ધામાં ઝળકેલી સુષુપ્ત પ્રતિભાઓ

vartmanpravah

Leave a Comment