Vartman Pravah
Breaking Newsસેલવાસ

આજે દાનહના શબરીમાલા અયપ્‍પા સેવા સમાજ દ્વારા મકર જ્‍યોતિ ઉત્‍સવ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13
દાનહ સબરીમાલા અયપ્‍પા સેવા સમાજ દ્વારા 14મી જાન્‍યુઆરીના રોજ અયપ્‍પા ભક્‍તો પોતપોતાના ઘરોમા સાંજે 6: 30 વાગ્‍યાથી દીપ પ્રાગટય કરી7:15 સુધી પ્રજ્‍વલિત રાખશે અને ભક્‍તિગીત ગાય, કપૂર આરતી દ્વારા સમાપન કરાશે.
રાષ્‍ટ્રીય મહાસચિવ ઇરોડ રાજને જણાવ્‍યું હતું કે કોવીડ મહામારીની સ્‍થિતિ દરમ્‍યાન ચાલુ વર્ષે પણ સબરીમાલામાં પ્રવેશ પ્રતિબંધિત છે અને મકર જ્‍યોતિના દર્શન એક લાખ ભક્‍તો સુધી જ સિમિત રહેશે. જેથી એસએએસએસ દ્વારા માકરજ્‍યોતિનું આયોજન કરવાનો નિર્ણય લેવામા આવ્‍યો છે એ સિવાય એસએએસએસ દ્વારા સ્‍વચ્‍છ સબરીમાલા એરૂમેલી કાર્યક્રમનું ઉદ્‌ઘાટન 19મી જાન્‍યુઆરીના રોજ કરવામા આવશે. જેમા વિવિધ રાજ્‍યોના અઢી હજાર અયપ્‍પા સેવકો દ્વારા મંદિરની આજુબાજુના વિસ્‍તારોની સફાઈ કરી સબરીમાલા જશે.પમ્‍પાથી સન્નીધાનમ સુધી ટ્રેકિંગ કરતા સમયે નીલિમાલા અને સ્‍વામી અય્‍યપ્‍પન રોડની પણ સફાઈ કરવામા આવશે.

Related posts

વાપી હાઈવે પર રૂા.11.48 લાખનો દારૂનો જથ્‍થો ભરેલા કન્‍ટેનર સાથે ચાલક ઝડપાયો

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા રાત્રિ દરમ્‍યાન પણ ઘન કચરો એકત્રિતકરવાની પ્રક્રિયા હાથ ધરાઈ

vartmanpravah

ઉમરગામથી વલસાડ જવા ટ્રેનમાં નિકળેલ પિતા સૂઈ જતા બે વર્ષની પૂત્રનું કોઈ અપહરણ કરી ગયું

vartmanpravah

દાનહઃ જગન્નાથ સેવા સમિતિ દ્વારા 13મી જગન્નાથ રથયાત્રા 1 જુલાઈના રોજઆયોજીત કરાશે

vartmanpravah

મરલા-ગામથાણા ખાતે તા.૧ થી ૭ મી એપ્રિલ શ્રીમદ ભાગવત કથા યોજાશે

vartmanpravah

કડૈયા ગામના શ્રીજી યુવક મંડળ ખાતે પ્રસિદ્ધ કથાકાર દેવુ બાપુએ ગણપતિ બાપ્‍પાના આશીર્વાદ લઈ ભક્‍તોને મહાપૂજાનો આપેલો લાભ

vartmanpravah

Leave a Comment