April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવ

વલસાડ જિલ્લાની 800 ઉપરાંત બોટ હવામાન વિભાગની આગાહી બાદ જખૌ તથા મહારાષ્‍ટ્રના બંદરોએ લાંગરી દેવાઈ

70 કિ.મી.ની ઝડપે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરતા બોટો સુરક્ષિત કરી દેવાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.23
અરબ સાગરમાં હવામાનમાં પલટો આવ્‍યો છે. તેથી હવામાન ખાતાની આગાહી બાદ વલસાડ જિલ્લાની 800 જેટલી બોટોને જખૌ, વેરાવળ અને મહારાષ્‍ટ્રના કેટલાક બંદરો ઉપર લંગારી દેવામાં આવી છે.
હવામાન ખાતાએ આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં 70 કિ.મી.ની ઝડપે પવન અને વરસાદ પડશે તેવી માહિતી મળતા જ વલસાડ જિલ્લાના 800 ઉપરાંત બોટ હાલમાં સમુદ્રમાં માછીમારી કરી રહી છે. એ તમામ બોટ સૌરાષ્‍ટ્રના જખૌ-વેરાવળ બંદરે તથા મહારાષ્‍ટ્રમાં રોનાગીરી, પાઉલ વગેર બંદરે માછીમારોએ બોટોને સુરક્ષિત લાંગરી દીધી છે.
જો કે જાન્‍યુઆરી મહિનો માછીમારી માટે શ્રેષ્‍ઠ મહિનો ગણાય છે.પરંતુ કુદરતી આફતને લઈ માછીમારોને આર્થિક નુકસાન પડશે એવું માછીમાર અગ્રણી મગનભાઈ ટંડેલે જણાવ્‍યું હતું.

Related posts

વલસાડ સહિત રાજ્યના જિ.પં.ના પ્રમુખોની નવી દિલ્હીમાં ગૃહમંત્રી અને સાંસદ સાથે મુલાકાત યોજાઈ

vartmanpravah

વાપીની બિલખાડીમાં પ્રદૂષણયુક્‍ત પાણી હજુ પણ બેફામ વહી રહ્યું છેઃ નિયંત્રિત કરાયાની માત્ર વાતો જ

vartmanpravah

વાપી પાલિકા દ્વારા રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ધરમપુરના માલનપાડામાં યુવા બોર્ડ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ઉમરગામ તાલુકાની સરકારી શાળાઓમાં ગુણવત્તા યુક્‍ત શિક્ષણ અને સુવિધાના અભાવથી વિદ્યાર્થીઓનીદયનીય હાલત

vartmanpravah

દમણના ગૌરવ એવા પ્રભાબેન શાહનું રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદે પદ્મશ્રી પુરસ્‍કારથી કરેલું સન્‍માન

vartmanpravah

Leave a Comment