February 5, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવ

વલસાડ જિલ્લાની 800 ઉપરાંત બોટ હવામાન વિભાગની આગાહી બાદ જખૌ તથા મહારાષ્‍ટ્રના બંદરોએ લાંગરી દેવાઈ

70 કિ.મી.ની ઝડપે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરતા બોટો સુરક્ષિત કરી દેવાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.23
અરબ સાગરમાં હવામાનમાં પલટો આવ્‍યો છે. તેથી હવામાન ખાતાની આગાહી બાદ વલસાડ જિલ્લાની 800 જેટલી બોટોને જખૌ, વેરાવળ અને મહારાષ્‍ટ્રના કેટલાક બંદરો ઉપર લંગારી દેવામાં આવી છે.
હવામાન ખાતાએ આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં 70 કિ.મી.ની ઝડપે પવન અને વરસાદ પડશે તેવી માહિતી મળતા જ વલસાડ જિલ્લાના 800 ઉપરાંત બોટ હાલમાં સમુદ્રમાં માછીમારી કરી રહી છે. એ તમામ બોટ સૌરાષ્‍ટ્રના જખૌ-વેરાવળ બંદરે તથા મહારાષ્‍ટ્રમાં રોનાગીરી, પાઉલ વગેર બંદરે માછીમારોએ બોટોને સુરક્ષિત લાંગરી દીધી છે.
જો કે જાન્‍યુઆરી મહિનો માછીમારી માટે શ્રેષ્‍ઠ મહિનો ગણાય છે.પરંતુ કુદરતી આફતને લઈ માછીમારોને આર્થિક નુકસાન પડશે એવું માછીમાર અગ્રણી મગનભાઈ ટંડેલે જણાવ્‍યું હતું.

Related posts

સામરવરણી ખાતેની ખાનગી શાળાની વિદ્યાર્થીની સાથે થયેલ દુષ્‍કર્મની ઘટનાના વિરોધમાં મસાટ પંચાયત દ્વારા કલેક્‍ટરને આપવામાં આવેલું આવેદન પત્ર

vartmanpravah

વિશ્વ પ્રવાસી સામજિક અને સાંસ્‍કળતિક સંઘ (આંતરરાષ્‍ટ્રીય સંસ્‍થા) દ્વારા વાપી ખાતે ભવ્‍ય શોભાયાત્રા નિકળી

vartmanpravah

ચીખલીમાં રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ પર ગટરોનું કામ કરાયું પણ માટી પુરાણ કરવાનું જ ભૂલાઈ ગયું!

vartmanpravah

સરકારની યોજનાના લાભ લઈ ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ ગ્રામજનોના દ્વારે પહોંચી, ધરમપુર-કપરાડામાં 13 દિવસમાં 52 ગામના 12947 લોકો યાત્રામાં જોડાયા

vartmanpravah

આઇ.સી.ડી.એસ. વલસાડના ઘટક-૧ ના ભદેલી જગાલાલા સેજામાં રોટરી કલબ ઓફ વલસાડ તરફથી ૩૫ સર્ગભા માતાઓને પોષણકીટનું વિતરણ કરાયું

vartmanpravah

રુમ ઝુમ રથડો આવ્‍યો માઁ ખોડલનોઃ ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવમાં આઠમા નોરતે માઁ ખોડલના વધામણા

vartmanpravah

Leave a Comment