Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવ

વલસાડ જિલ્લાની 800 ઉપરાંત બોટ હવામાન વિભાગની આગાહી બાદ જખૌ તથા મહારાષ્‍ટ્રના બંદરોએ લાંગરી દેવાઈ

70 કિ.મી.ની ઝડપે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરતા બોટો સુરક્ષિત કરી દેવાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.23
અરબ સાગરમાં હવામાનમાં પલટો આવ્‍યો છે. તેથી હવામાન ખાતાની આગાહી બાદ વલસાડ જિલ્લાની 800 જેટલી બોટોને જખૌ, વેરાવળ અને મહારાષ્‍ટ્રના કેટલાક બંદરો ઉપર લંગારી દેવામાં આવી છે.
હવામાન ખાતાએ આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં 70 કિ.મી.ની ઝડપે પવન અને વરસાદ પડશે તેવી માહિતી મળતા જ વલસાડ જિલ્લાના 800 ઉપરાંત બોટ હાલમાં સમુદ્રમાં માછીમારી કરી રહી છે. એ તમામ બોટ સૌરાષ્‍ટ્રના જખૌ-વેરાવળ બંદરે તથા મહારાષ્‍ટ્રમાં રોનાગીરી, પાઉલ વગેર બંદરે માછીમારોએ બોટોને સુરક્ષિત લાંગરી દીધી છે.
જો કે જાન્‍યુઆરી મહિનો માછીમારી માટે શ્રેષ્‍ઠ મહિનો ગણાય છે.પરંતુ કુદરતી આફતને લઈ માછીમારોને આર્થિક નુકસાન પડશે એવું માછીમાર અગ્રણી મગનભાઈ ટંડેલે જણાવ્‍યું હતું.

Related posts

ઉમરગામ તાલુકા પંચાયતના હોદ્દેદારોના નામનું મેન્‍ડેડને અમલ કરાવવા તાલુકા સંગઠન પ્રમુખદિલીપ ભંડારીએ હાથ ધરેલી કવાયત

vartmanpravah

ઉદવાડા રેલવે ફાટક ઉપર વહેલી સવારે જ્‍વલનશીલ કેમીકલ ભરેલ ટેન્‍કરમાં આગ લાગી : દોડધામ મચી

vartmanpravah

એ.બી.વી.પી. દ્વારા વલસાડ કોલેજ કેમ્‍પસમાં યોજાયેલ ફ્રેસર પાર્ટીમાં હજારો વિદ્યાર્થીઓ એકઠા થયા

vartmanpravah

રાજ્‍યકક્ષાની વિવિધ સ્‍પર્ધાઓમાં વલસાડ જિલ્લાના કલાકારો ઝળક્‍યા

vartmanpravah

વાપી, વલસાડ અને સેલવાસમાં બિલ્‍ડીંગ વ્‍યવસાયમાં અગ્રેસર ગણાતા પ્રમુખ ગ્રુપના ડાયરેક્‍ટર દેવશીભાઈ લક્ષ્મણભાઈ ભાટુનું જૂનાગઢ ખાતે આકસ્‍મિક નિધન

vartmanpravah

વલસાડઃ વશીયરમાં રેલવેના નવા બ્રિજ માટે ડિમોલીશન કરવા ગયેલ ટીમને સ્‍થાનિકોએ અટકાવતા મામલો ઉગ્ર બન્‍યો: સાત જેટલા મકાનો ડિમોલીશનમાં જતા હોવાથી લોકોએ નોંધાવેલો વિરોધ

vartmanpravah

Leave a Comment