Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ-રૂદાના પંચાયતમાં સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.08
દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ 24મી જાન્‍યુઆરીથી શરૂ કરવામા આવેલ સ્‍વચ્‍છતા અભિયાન દ્વારા પ્રદેશને કાયમી ધોરણે સ્‍વચ્‍છ રાખવાનું અભિયાન શરુ કરવામા આવેલ છે જે સંદર્ભે દરેક ગ્રામ પંચાયતોના જિલ્લા પંચાયત સભ્‍યો, સરપંચ અને સભ્‍યો દ્વારા પોતપોતાના વિસ્‍તારોમાં સ્‍વચ્‍છતા અભિયાનમાં પોતાનુ શ્રમદાન આપી અભિયાનમા જોડાયા હતા.
રૂદાના પંચાયતના પદાધિકારીઓ દ્વારા ગામના વિવિધ વિસ્‍તારોમા સ્‍વચ્‍છતા અભિયાનહાથ ધરવામા આવ્‍યુ હતુ. આ અભિયાનમાં પ્રશાસન દ્વારા આપવામા આવેલ દિશાનિર્દેશ અનુસાર સવાર અને સાંજ પોતાના વિસ્‍તારોમાં સફાઈ કામદારો દ્વારા કરવામા આવતી સફાઈનું નિરીક્ષણ પણ કરી રહ્યા છે.

Related posts

વલસાડ જિલ્લામાં તા. 22મી મે, રવિવારનાં રોજ કોવિડ-19 વેક્‍સિનેશન મેગા કેમ્‍પ યોજાશે

vartmanpravah

ગુજરાત બોર્ડનું ધોરણ 10નું દાનહનું કુલ 51.90 ટકા આવેલું પરિણામ

vartmanpravah

વાપી છરવાડા શ્રી રાજ રાજેશ્વરી વિદ્યામંદિરનું સીબીએસઈ ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ

vartmanpravah

લોકસભા ચૂંટણી-2024: કાયદો-વ્‍યવસ્‍થા જાળવવાના ભાગરૂપે નરોલીમાં પોલીસ-બટાલિયનના જવાનો દ્વારા ફલેગમાર્ચ યોજાઈ

vartmanpravah

માસ્‍ટર ટ્રેનરોની પાંચ દિવસીય કાર્યશાળાનું સમાપન: સંઘપ્રદેશના શિક્ષણ વિભાગની પૂર્વ પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા માટે પ્રતિબદ્ધતા

vartmanpravah

દાનહ અને દમણ-દીવ માટે 50 ટકા બેઠકો આરક્ષિત દમણની માછી મહાજન બી.એડ.કોલેજની સ્‍થાપનાના 28 વર્ષ દરમિયાન સમાજને 1500 જેટલા શિક્ષકોની આપેલી ભેટ

vartmanpravah

Leave a Comment