Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

સોળસુંબામાં યુવાને ગળે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા : ઘટનાનું ઘૂંટાતું રહસ્‍યં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.15
ઉમરગામ તાલુકાના સોળસુંબા ખાતે એક યુવાને ગળે ફાંસો લઈ આત્‍મહત્‍યા કરતા ચકચાર મચી જવા પામી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સોળસુંબાના મંદિર ફળિયામાં રહેતા કિશનકુમાર યમુના પ્રસાદ ભાર્ગવ (ઉંમર વર્ષ 22, મૂળ રહે યુપી)એ આજરોજ વિએનપી કંપની સામેની જગ્‍યામાં એક ઝાડ પર ગળે ફાંસો લઈ આત્‍મહત્‍યા કરી હતી.
ઘટનાની જાણથી સ્‍થાનિક પોલીસ તંત્ર સ્‍થળ ઉપર ઘસી આવી તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં યુવાનની આત્‍મહત્‍યાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

Related posts

વાપી ચાર રસ્‍તા દુકાનેથી નમાજ પઢવાનું કહી નિકળેલ યુવાન ગુમ : બાઈક દમણગંગા પુલ ઉપરથી મળ્‍યુ

vartmanpravah

મોટાપોંઢા કોલેજમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી

vartmanpravah

પાલઘરના મનોર ખાતે ખાડીમાં માછીમારી કરવા ગયેલ યુવક પર શાર્કનો હુમલો

vartmanpravah

પરીયા આધાર ટ્રસ્ટ વૃધ્ધાશ્રમમાં રાજસ્થાન પ્રગતિ મંડળ વાપી દ્વારા વૃધ્ધોને રોગપ્રતિકારક દવાનું નિઃશુલ્ક કરાયેલું વિતરણ

vartmanpravah

ગરીબોના મસિહા નિતિન જાની ઉર્ફે ખજુરભાઈ વલસાડમાં દિવ્‍યાંગ દિકરી-માને પાકુ મકાન બનાવી આપશે

vartmanpravah

નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 માટે પ્રવેશ લેવા સોનેરી તકઃ 31 જાન્‍યુ. સુધી ઓનલાઈન અરજી કરવી પડશે

vartmanpravah

Leave a Comment