October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા 0 થી 5 વર્ષના બાળકોને રવિવારના દિને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.27
ભારત સરકારે પલ્‍સ પોલિયો પ્રતિરક્ષણ દિવસ તરીકે ઘોષિત કરવામા આવ્‍યો હતો. આઠ વર્ષથી દેશમા પોલિયોની શૂન્‍યની ઉપલબ્‍ધી બનાવી રાખી છે,પોલિયોના એક વિષાણુથી થતી બીમારી છે, જમાં પીડિત બાળક આખી જિંદગી માટે અપંગ બની જાય છે,
દર વખતની જેમ આ વર્ષે પણ દરેક 0 થી 5 વર્ષના બાળકોને બે ટીપા પોલિયો પીવડાવવામા આવ્‍યા હતા, ચિકિત્‍સા અને આરોગ્‍ય વિભાગ દાનહએ શહેરી અને ગ્રામીણ ક્ષેત્રમાં સો ટકા કવર કરવા માટે 330 બુથ,13 મોબાઈલ ટીમ અને 6 પારગમન ટીમોની પસંદગી કરવામા આવી હતી. દરેક બાળકને કવર કરવા માટે પારગમન દળ મુખ્‍ય સાર્વજનિક વિસ્‍તાર જેવા કે એસટી બસ સ્‍ટેન્‍ડ, બજાર, મેળા જેવા સ્‍થળ પર જશે, દરેક પોલિયો બુથ પર રવિવારના રોજ સવારે 8:00 વાગ્‍યાથી સાંજે 5:00 વાગ્‍યા સુધી ચાલુરાખવામા આવ્‍યું હતુ઼.
જેમા 36356 બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામા આવ્‍યા હતા. પ્રદેશમા 80 ટકા બાળકોને કવર કરવામા આવ્‍યા છે. આરોગ્‍ય વિભાગ સાથે સ્‍વયંસેવકો અને એનજીઓને પણ ટીકાકરણ દિવસે સો ટકા કવરેજ સુનિヘતિ કરવા માટે સામેલ કરવામા આવ્‍યા હતા.

Related posts

સેલવાસમાં વટ સાવિત્રીએ મહિલાઓએ વડની પૂજા કરી

vartmanpravah

બાળકોને શ્રેષ્ઠ વક્તા બનાવવા કપરાડાના મનાલાની કેન્દ્ર શાળામાં “બોલેગા બચપન” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દેશની સાથે દાનહ અને દમણ-દીવ તથા લક્ષદ્વીપમાં પણ ‘‘આયુષ્‍માન ભવઃ” કાર્યક્રમનો આરંભ

vartmanpravah

થર્ટીફસ્‍ટ ને લઈ પારડી પોલીસ એક્‍શન મોડમાં: કલસર – પાતળિયા ચેક પોસ્‍ટ પર હાથ ધર્યું સઘન ચેકિંગ

vartmanpravah

મોદી સરકારના 9 વર્ષના શાસન દરમિયાનની સિદ્દીઓ લોકો સુધી પહોંચાડવા અરવલ્લીના સાંસદ દિપસિંહ રાઠોડે યોજેલી પત્રકાર પરિષદ

vartmanpravah

કપરાડાના ઘોંટવળ ગામના લોકો લગ્નવિધિ પતાવી પરત ફરતા હતા તે વેળા દાનહના ઘોડબારીમાં પીકઅપ ટેમ્‍પો પલ્‍ટી જતાં એક મહિલાનું મોતઃ આઠ ઘાયલ

vartmanpravah

Leave a Comment