Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

વલસાડ ખાતે વારલી પેઇન્‍ટિંગની કૌશલ્‍યવર્ધન તાલીમ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.04

ભારતીય ઉદ્યમિતા સંસ્‍થાન તથા કમિશનર, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા ચાલતા હસ્‍તકલા સેતુ યોજના પ્રોજેકટ સાથે જોડાયેલા ભાઇ બહેનો માટે વારલી પેઈન્‍ટિંગ કૌશલ્‍યવર્ધન તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમનો શુભારંભ જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્રના જનરલ મેનેજર એચ.જે.જાડેજાના વરદ હસ્‍તે કરવામાં આવ્‍યો હતો.

આદિવાસી વિસ્‍તારોમાંથી લુપ્‍ત થતી વારલી ચિત્રકલાને જાળવી રાખવા માટે છેલ્લા 26 વર્ષથી વારલી ચિત્રકલા કરી આ કલાને જીવંત રાખવા તથા તેના સંવર્ધન અર્થે અથાગ પ્રયત્‍ન કરનારા બીના પટેલ દ્વારા હાલમાં જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર, વલસાડ ખાતે 22 કલાકારોને તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં સૌ કલાકારો ખૂબ જ ઉત્‍સાહપૂર્વક ભાગ લઇ રહયા છે. આ તાલીમનું આયોજન ઇડીઆઇઆઇ સંસ્‍થાના કાર્યકરો સુમિત્રા ગાયકવાડ, રાજેન્‍દ્રકુમારપટેલ, કમલેશ યાદવ તથા જતીન રાઠોડ દ્વારા કરવામાં આવ્‍યું છે.

Related posts

સરીગામ જીઆઈડીસી ખાતે ૮મી જૂને ઔદ્યોગિક દુર્ઘટનાની મોકડ્રીલ યોજાશે

vartmanpravah

સેલવાસ પાલિકા સભ્‍ય સુમનભાઈ પટેલ દ્વારા દરેક પંચાયતોમાં ગૌશાળા માટે અન્‍ય જગ્‍યા પર જમીન ફાળવણી કરવા કલેક્‍ટરને રજૂઆતકરાઈ

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયતમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્‍મ જયંતિના ઉપલક્ષમાં સ્‍મૃતિ સભાનું આયોજન

vartmanpravah

વાપી બલીઠામાં છેલબટાઉ યુવકને ચાલુ કારમાં મોબાઈલમાં સ્‍નેપ ચેટીંગ ભારે પડયુ, કાર છ ફૂટ ઉછળી

vartmanpravah

સેલવાસમાં જગદગુરુ શ્રીનરેન્‍દ્રાચાર્ય મહારાજના સાનિધ્‍યમાં ‘સમસ્‍યા માર્ગદર્શન’ સમારોહ યોજાયો

vartmanpravah

છેલ્લા ચોવિસ કલાક દરમિયાન દાદરા નગર હવેલીના સેલવાસમાં 1.35 ઈંચ જ્‍યારે ખાનવેલમાં એક ઈંચ જેટલો વરસેલો વરસાદ

vartmanpravah

Leave a Comment