January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીનવસારીપારડીવલસાડવાપી

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો પ્રવાસ કાર્યક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.04: નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ તા.૦૫/૦૩/૨૦૨૨ના રોજ સવારે ૯.૦૦ કલાકે પારડી તાલુકાના પલસાણા ગ્રામ પંચાયત ઘરના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં અને સવારે ૯.૩૦  કલાકે વલસાડ ખાતે પ્રેસ ક્લબ ઓફ વલસાડ આયોજિત રક્તદાન કેમ્પમાં હાજરી આપશે. મંત્રીશ્રી તા.૦૬/૦૩/૨૦૨૨ના રોજ સવારે ૯.૦૦ કલાકે ભિલાડ ગ્રામ પંચાયત ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં, સવારે ૧૧.૦૦ કલાકે નાના વાઘછીપા ગ્રામ પંચાયતના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં, સાંજે ૪.૦૦ કલાકે ઉમરસાડી ખાતે માંગેલા સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટના ઇનામ વિતરણ તેમજ સાંજે ૫.૦૦ કલાકે સોંઢલવાડા ખાતે ધોડિયા સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટના ઇનામ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

Related posts

બાંધકામ વિભાગની ટીમની સરાહનીય કામગીરી : વલસાડ જિલ્લા પંચાયતનાં બાંધકામ વિભાગ દ્વારા મોટાભાગના રસ્‍તાઓ લોકઉપયોગી બનાવ્‍યા

vartmanpravah

ચીખલીના કુકેરી સહિતના વિસ્‍તારમાં હેલિકોપ્‍ટરના ત્રણ-ચાર આંટા ફેરાથી લોકોમાં કૂતુહલ

vartmanpravah

દાનહના પીપરિયાની સનપેટ ઈન્‍ડિયા પ્રા.લિ.ના 300 જેટલા કામદારોએ લઘુત્તમ વેતન નહીં મળતાં પાડેલી હડતાળ

vartmanpravah

જીઆરડી મહિલાએ પતિ જેઠ અને નણંદ સામે વાપી ડુંગરા પોલીસમાં ફરિયાદ નોંધાવ્‍યા બાદ મામલો ગરમાયો

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયતમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત સાંજે 4 વાગ્‍યે વિશેષ ગ્રામસભા

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ની વિશેષ ગ્રામસભામાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા મનોમંથન કરાયું

vartmanpravah

Leave a Comment