October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીનવસારીપારડીવલસાડવાપી

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો પ્રવાસ કાર્યક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.04: નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ તા.૦૫/૦૩/૨૦૨૨ના રોજ સવારે ૯.૦૦ કલાકે પારડી તાલુકાના પલસાણા ગ્રામ પંચાયત ઘરના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં અને સવારે ૯.૩૦  કલાકે વલસાડ ખાતે પ્રેસ ક્લબ ઓફ વલસાડ આયોજિત રક્તદાન કેમ્પમાં હાજરી આપશે. મંત્રીશ્રી તા.૦૬/૦૩/૨૦૨૨ના રોજ સવારે ૯.૦૦ કલાકે ભિલાડ ગ્રામ પંચાયત ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં, સવારે ૧૧.૦૦ કલાકે નાના વાઘછીપા ગ્રામ પંચાયતના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં, સાંજે ૪.૦૦ કલાકે ઉમરસાડી ખાતે માંગેલા સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટના ઇનામ વિતરણ તેમજ સાંજે ૫.૦૦ કલાકે સોંઢલવાડા ખાતે ધોડિયા સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટના ઇનામ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

Related posts

ચીખલી તાલુકાના વંકાલમાં જિલ્લા કલેકટરને સ્‍થાનિકોની રજૂઆતની સાથે જ ગ્રામ પંચાયત દ્વારા તળાવમાંથી નકામું વહી જતું પાણી બંધ કરી દેવામાં આવતા સ્‍થાનિકોને મોટી રાહત

vartmanpravah

સંઘપ્રદેશના મોટાભાગના લોકોને વિકાસ કોને કહેવાય તેની સમજ જ નથી

vartmanpravah

સેલવાસ સબજેલમાં કેદીઓના લાભાર્થે ભજન-કિર્તન તથા યોગ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 સંદર્ભે મતદાર યાદી નિરિક્ષક ડી.એચ.શાહની અધ્‍યક્ષતામાં રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓ સાથે બેઠક મળી

vartmanpravah

છેલ્લા 80 દિવસથી સોમનાથ ગ્રા.પં.ના વોર્ડ નંબર પાંચમાં આવેલ શૌચાલયની ગંદકી છુપાવવા સરપંચ પતિએ કપડું નાંખી વપરાશ બંધ કરાવેલ હોવાનો ગ્રામસભામાં આરોપ

vartmanpravah

ફિરંગીઓની ગુલામીમાંથી દાદરા નગર હવેલીને મુક્‍ત કરનારા સ્‍વાતંત્ર્યવીરોની ત્‍યાગભાવનાને નજર સમક્ષ રાખીને આજની યુવાપેઢી આ આદર્શને ગ્રહણ કરે એ જ અભ્‍યર્થના

vartmanpravah

Leave a Comment