Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં લેબર કોન્‍ટ્રાક્‍ટરો દ્વારા થતું કામદારોનું શોષણ : પ્રદેશ ભાજપ મહામંત્રી મનિષ દેસાઈએ શ્રમ અધિકારીને પાઠવેલું આવેદન પત્ર

સબંધિત કંપનીઓ અને કોન્‍ટ્રાકટરો સામે કાનૂની કાર્યવાહી અંગે કરેલી માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19
દાદરા નગર હવેલીમાં મોટી સંખ્‍યામાં ઉદ્યોગો સ્‍થાપિત છે જેમા કેટલીક કંપનીઓમા લેબર કોન્‍ટ્રાકટરના નામે આદિવાસીઓનું શોષણ કરવામા આવી રહ્યુ છે. લેબર કોન્‍ટ્રાકટર દ્વારા મજૂરો પાસે બાર કલાક કામ કરાવી આઠ કલાકનું જ મહેનતાણુ આપવામા આવે છે. જેમા પેકીંગ અને હમાલી કામ માટે રાખવામા આવેલ મજૂરોને પણ સ્‍કીલ વર્કરોનું કામ લેવામા આવે છે.
સરકારી નિયમ અનુસાર મજૂરોને મળતો લાભ પીએફ જેવા લાભથી વંચિત રાખવામા આવી રહ્યા છે. સ્‍કીલ લેબર કામ કરવાવાળા કામગારોને વેતનથી વંચિત રાખવામા આવી રહ્યા છે. મજુરોનું શોષણ જેવા આ તમામ સમસ્‍યાને લઈ દાનહ ભાજપાના મહામંત્રી શ્રી મનિષ દેસાઈએ શ્રમ અધિકારીને આવેદન પત્ર આપી સબંધિત કંપનીઓ અથવા તેઓના આધિન કામ કરનાર શ્રમિક કોન્‍ટ્રાકટર પર કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Related posts

પોષણ અભિયાન દીવ દ્વારા હાયર સેકન્‍ડરી સ્‍કૂલ ખાતે અડોલેસેન્‍સ ગર્લ્‍સ સાથે પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

વસંત પંચમીના દિને એક વર્ષ પૂર્ણ થતાં ત્રિશક્‍તિ ધામ મસાલચોક, મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાજીના મંદિરની ભૂમીને સતચંડી મહાયજ્ઞનું આયોજન

vartmanpravah

સ્‍વચ્‍છતા હી સેવા અંતર્ગત વાપી અને ધરમપુર તાલુકામાં સરપંચો અને તલાટીઓની તાલીમ યોજાઈ

vartmanpravah

વલસાડની કુસુમ વિદ્યાલય ખાતે ઉત્તરાયણ પર્વની રંગેચંગે ઉજવણી

vartmanpravah

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ઉદ્યોગ સાહસિક દિવસ 2024 ની ઉજવણી કરાઈ

vartmanpravah

દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓના કલ્‍યાણ હેતુ પારિતોષિક માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

Leave a Comment