Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.14:
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કરમબેલા અપ રેલવે લાઇન વચ્‍ચે ગેટ નંબર 75 પાસે, થાંભલા નંબર 164/25ની પાસે તા.8/3/2022ના રોજ સવારે 7-50 વાગ્‍યાની આસપાસ એક અજાણ્‍યો પુરુષ મૃત હાલતમાં મળી આવ્‍યો હતો. મૃતકની ઉંમર આશરે 40 વર્ષ, ચાઇ 5.6 ફૂટ, રંગે ઘઉંવર્ણ, મધ્‍યમ બાંધો, શરીરે કાળા કલરનું કોલર વગરનું ટીશર્ટ, કમરે ભુરા રંગનું જીન્‍સ પેન્‍ટ પહેર્યું છે. આ વર્ણનવાળા મૃતકના જો કોઇ વાલીવારસો હોય તો ભિલાડ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Related posts

કપરાડાથી 10 વર્ષ પહેલાં ચોરેલી બાઈક સાથે આરોપી વાપી ગુંજનથી ઝડપાયો

vartmanpravah

ચીખલી તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઈવેનાં હોન્‍ડ અને બલવાડા સ્‍થિત કાવેરી અને ખરેરા નદીના જૂના પુલ બંધ કરી દેવાતા વાહનચાલકોમાં ભારે રોષ

vartmanpravah

દેશ વિદેશમાં ખેડૂતોને કેરીના સારા ભાવ મળે તે માટે બાગાયત ખાતાની વિવિધ સહાયનો લાભ લેવા અનુરોધ

vartmanpravah

દમણમાં આનંદ ઉત્‍સાહ અને ઉમંગ સાથે સાદગીપૂર્ણ રીતે ગાંધી જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહઃ પીપરીયાના નવા પુલ પર કારચાલકે ગાયને ટક્કર મારતા ઘાયલ

vartmanpravah

વાપી લવાછાના પરિવારે ઉજ્જેન મહાકાલ દરબારમાં 2.6 કિલો રૂા.2.50 લાખનો ચાંદીનો મુગટ અર્પણ કર્યો

vartmanpravah

Leave a Comment