January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.14:
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કરમબેલા અપ રેલવે લાઇન વચ્‍ચે ગેટ નંબર 75 પાસે, થાંભલા નંબર 164/25ની પાસે તા.8/3/2022ના રોજ સવારે 7-50 વાગ્‍યાની આસપાસ એક અજાણ્‍યો પુરુષ મૃત હાલતમાં મળી આવ્‍યો હતો. મૃતકની ઉંમર આશરે 40 વર્ષ, ચાઇ 5.6 ફૂટ, રંગે ઘઉંવર્ણ, મધ્‍યમ બાંધો, શરીરે કાળા કલરનું કોલર વગરનું ટીશર્ટ, કમરે ભુરા રંગનું જીન્‍સ પેન્‍ટ પહેર્યું છે. આ વર્ણનવાળા મૃતકના જો કોઇ વાલીવારસો હોય તો ભિલાડ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Related posts

સેલવાસ-નરોલી રોડ પર અથાલ નજીક ઈકો કારને નડેલો અકસ્‍માત

vartmanpravah

નવસારીની કાલિયાવાડી આંગણવાડી ખાતે જન્માષ્ટમીની કરાયેલી ઉજવણી

vartmanpravah

ચીખલી તાલુકાની 61-ગ્રામ પંચાયતોની યોજાયેલ ચૂંટણીમાં સાંજ સુધીમાં 31 જેટલી ગ્રામ પંચાયતોના પરિણામ જાહેર

vartmanpravah

દમણમાં ‘રાષ્‍ટ્રીય રમત-ગમત સપ્તાહ’ અંતર્ગત ટેબલ ટેનિસ અને લંગડીની સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દીવ ખાતે મહામહિમ રાષ્‍ટ્રપતિએ આઈ.એન.એસ. ખુકરીની મુલાકાત લઈ શહિદોને અર્પણ કર્યા શ્રદ્ધાસુમન

vartmanpravah

સ્‍વામિનારાયણ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં પોષણ અભિયાન અંતર્ગત ચિત્રસ્‍પર્ધાનું થયેલું આયોજન

vartmanpravah

Leave a Comment