April 19, 2024
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,તા.25: કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા, જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી જીતુભાઇ ચૌધરી તા.26/3/2022ના રોજ સવારે 9-00 કલાકે કપરાડા તાલુકાના ધોધડકુવા દુધ ઉત્‍પાદક સહકારી મંડળી, વિજય ફળિયું ખાતે તાલુકા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન કાર્યક્રમમાં તેમજ સવારે 10-30 કલાકે ખૂંટલી ખાતે કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર આયોજિત ખેડૂત સંમેલનમાં હાજરી આપશે અને ત્‍યારબાદ અનુラકૂળતાએ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લેશે. મંત્રીશ્રી તા.27/3/2022ના રોજ બપોરે 1-00 કલાકે કોમ્‍યુનિટી હોલ, કોલેજ રોડ, કપરાડા ખાતે કપરાડા એજ્‍યુકેશન ટ્રસ્‍ટ દ્વારા આયોજિત સ્‍પર્ધાત્‍મક પરીક્ષા માટે સામાજિક શૈક્ષણિક સ્‍નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપશે, ત્‍યારબાદ અનુકૂળતાએ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઇ ગાંધીનગર જવા રવાના થશે.

Related posts

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીઃ ખેડૂતોને સતર્ક રહેવા સૂચન કરાયું

vartmanpravah

પારડી તાલુકાના ૪૦ ગામો માટે રૂ.૧૧૨.૪૮ કરોડની પારડી પાણી જુથ પુરવઠા યોજના પૂર્ણતાને આરે

vartmanpravah

ડીઆઈએના પ્રતિનિધિ મંડળે સંઘપ્રદેશના પ્રશાસકશ્રીની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ધરમપુર તાલુકાની ચાર વાંચન કુટિરોમાં 15 મી ઓગસ્‍ટે પુસ્‍તક પ્રદર્શન અને ચિત્ર સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

દમણની કલેક્‍ટર કોર્ટે આપેલો શિરમોર ચુકાદો દમણના આગેવાન ઉદ્યોગપતિ અને લેન્‍ડ ડેવલપર અનિલ અગ્રવાલના ધર્મપત્‍ની સુલોચના દેવી ખેડૂત નથીઃ કૃષિની ખરીદેલી તમામ જમીનની સેલ પરમિશન રદ્‌ કરવાનો પણ આદેશ

vartmanpravah

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૩ માં જન્મદિવસના ઉપલક્ષમાં ગુજરાત યોગ બોર્ડ દ્વારા વલસાડ ખાતે રેલી યોજાઇ

vartmanpravah

Leave a Comment