January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

ભીલાડ પોલીસ વાહન ડીટેન યાર્ડમાં આગ લાગીઃ 20 જેટલા વાહનો આગની લપેટમાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.25
ભીલાડ પોલીસ મથક દ્વારા અટકાયતમાં કરેલા વાહનને પાર્કિંગ કરવા માટે તલવાડા ખાતે નેશનલ હાઇવે નંબર 48 ની નજીક બનાવેલું યાર્ડમાં આજરોજ બપોરના અરસામાં એકાએક આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આગની તીવ્રતા ઝડપભેર આગળ વધતા ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબુ મેળવે તે પહેલા 20 જેટલા વાહનો સંપૂર્ણ રીતે આગની લપેટમાં આવી ગયા હતા.
આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ ભીલાડ પોલીસ મથકના પીએસઆઇ ભગવતસિંહ રાઠોડના જણાવ્‍યા અનુસાર આગ પ્રથમ ફોરવીલ વાહનમાં લાગી હતી અને એફએસએલના રિપોર્ટ બાદ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાશે.

Related posts

વાપી આર.જી.એ.એસ. સ્‍કૂલમાં મેનેજમેન્‍ટ દ્વારા શિસ્‍ત માટે લવાયેલા પગલાથી વાલીઓમાં નારાજગી

vartmanpravah

સંઘપ્રદેશના મુખ્‍ય વન સંરક્ષક કે.રવિચંદ્રન રિલીવઃ મુખ્‍ય વન સંરક્ષક તરીકે પ્રશાંત રાજગોપાલને વધારાનો અખત્‍યાર

vartmanpravah

પિપરિયા પર હુમલો, પ્રદેશમુક્‍ત કર્યો તેને સ્‍વદેશી લોકો અને કેન્‍દ્ર સરકારના હાથમાં સોંપીને રાષ્‍ટ્રધ્‍વજ લહેરાવ્‍યો અને પહેરેલ કપડે જ સિલવાસામાંથી બહાર નીકળ્‍યા

vartmanpravah

વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલની કોંગ્રેસ સ્‍ટાર પ્રચારકોમાં પસંદગી કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ સચિવ પૂજા જૈન અને ટ્રાન્‍સપોર્ટ સચિવ દાનિસ અસરફની દિલ્‍હી બદલીનો આદેશ

vartmanpravah

સેલવાસના જૂના સચદેવ બાલ ઉદ્યાનમાં સ્‍થાપવામાં આવેલ ગાંધીજીની પ્રતિમા ધૂળ ખાઈ રહી છે

vartmanpravah

Leave a Comment