Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

મોટી દમણ નવા લાઈટ હાઉસ બીચ પર 14મી ઓગસ્‍ટની સાંજે ‘વિભાજનની ભયાનકતા-સ્‍મૃતિ દિવસ’નું ઉજવાશે: જાહેર જનતાને ભાગ લેવા અનુરોધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 12 ડેપ્‍યુટી કલેક્‍ટર(હેડક્‍વાર્ટર) શ્રી મોહિત મિશ્રાની એક અખબારી યાદીમાં દમણની જાહેર જનતાને જણાવાયું છે કે, પ્રશાસન દ્વારા 14મી ઓગસ્‍ટ, 2022ના રોજ ‘વિભાજનની ભયાનકતા-સ્‍મૃતિ દિવસ’નું આયોજન કરવામાં આવ્‍યું છે અને તેના ઉપલક્ષમાં એમ્‍ફીથિએટર, નવા લાઈટ હાઉસ બીચ પાસે, મોટી દમણમાં એક સભાનું આયોજન કરવામાં આવ્‍યું છે. તેથી તમામને અનુરોધ કરવામાં આવે છે કે, 14 ઓગસ્‍ટ 2022ની સાંજે 4:45 વાગ્‍યે એમ્‍ફીથિએટર, નવા લાઈટ હાઉસ બીચ પાસે, મોટી દમણમાં ઉપસ્‍થિત રહીને આ આયોજનને સફળ બનાવવા સહભાગી બને.

Related posts

ગત સપ્તાહે દિલ્‍હીની મુલાકાતે આવેલા માલદીવ્‍સના રાષ્‍ટ્રપતિની સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની ઉપસ્‍થિતિમાં લીધેલી સૌજન્‍ય મુલાકાત

vartmanpravah

વાપીમાં સોશિયલ ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે ચકલી ઘર અને બાઉલનું વિતરણ કરાયું

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે જિલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ સેમીનાર-2022 યોજાશે

vartmanpravah

વાપીમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના ગુંજન જનસંપર્ક કાર્યાલયમાં પૂર્વ વડા પ્રધાનમંત્રી વાજપેયીની 100મી જન્‍મજ્‍યંતી ઉજવણી ઉજવાઈ

vartmanpravah

સરકારી કચેરી પરિસર અને તેની ૨૦૦ મીટર ત્રિજ્‍યા વિસ્‍તારમાં ધરણાં-ઉપવાસ કરવા પર પ્રતિબંધ

vartmanpravah

પુષ્‍પના સ્‍પર્શ પહેલાં જ તેની સુગંધ પ્રસરી જાય છે, તેમ સત્‍પુરુષના દર્શન, તેમની સાથેના વાર્તાલાપ પહેલા જ પુણ્‍યવંતા બની જાય છે

vartmanpravah

Leave a Comment