April 20, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

મોટી દમણ નવા લાઈટ હાઉસ બીચ પર 14મી ઓગસ્‍ટની સાંજે ‘વિભાજનની ભયાનકતા-સ્‍મૃતિ દિવસ’નું ઉજવાશે: જાહેર જનતાને ભાગ લેવા અનુરોધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 12 ડેપ્‍યુટી કલેક્‍ટર(હેડક્‍વાર્ટર) શ્રી મોહિત મિશ્રાની એક અખબારી યાદીમાં દમણની જાહેર જનતાને જણાવાયું છે કે, પ્રશાસન દ્વારા 14મી ઓગસ્‍ટ, 2022ના રોજ ‘વિભાજનની ભયાનકતા-સ્‍મૃતિ દિવસ’નું આયોજન કરવામાં આવ્‍યું છે અને તેના ઉપલક્ષમાં એમ્‍ફીથિએટર, નવા લાઈટ હાઉસ બીચ પાસે, મોટી દમણમાં એક સભાનું આયોજન કરવામાં આવ્‍યું છે. તેથી તમામને અનુરોધ કરવામાં આવે છે કે, 14 ઓગસ્‍ટ 2022ની સાંજે 4:45 વાગ્‍યે એમ્‍ફીથિએટર, નવા લાઈટ હાઉસ બીચ પાસે, મોટી દમણમાં ઉપસ્‍થિત રહીને આ આયોજનને સફળ બનાવવા સહભાગી બને.

Related posts

દાનહ અને દમણ-દીવ નવા વિચારનું જીવંત દૃષ્‍ટાંત : કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલ

vartmanpravah

વલસાડ જિલ્લાના વિવિધ સ્‍થળો પર ‘‘સ્‍વચ્‍છતા હી સેવા” અંતર્ગત સફાઈ અભિયાન હાથધરાયું

vartmanpravah

પાલિકા અને સભ્‍યોના ગજગ્રાહ વચ્‍ચે વેપારીઓ અટવાયા

vartmanpravah

વલસાડ જિલ્લાના પેન્શનરોની વાર્ષિક હયાતીની ખરાઇ કરાવી લેવી

vartmanpravah

રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

દાનહઃ નરોલી ગામની પરિણીતા ગુમ

vartmanpravah

Leave a Comment