Vartman Pravah
Breaking Newsદમણદેશ

લક્ષદ્વીપના લકને બદલવા કેન્‍દ્રિત કરેલું લક્ષ્ય : કવરત્તીમાં અધિકારીઓ સાથે વિકાસ કાર્યો ઉપર મનન-મંથન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.27
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે લક્ષદ્વીપના કવરત્તી ખાતે પહોંચી અધિકારીઓ સાથે વિકાસના કામો અંગે ચર્ચા-વિચારણા કરી હતી. છેલ્લા ત્રણ મહિનામાં આ તેમની ત્રીજી મુલાકાત છે. લક્ષદ્વીપના વિકાસને નવી દિશા આપવામાટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ આગ્રહી હોવાના કારણે તેઓ સમયાંતરે લક્ષદ્વીપની મુલાકાત લઈ તેના નિરીક્ષણ બાદ જરૂરી સુધારા-વધારા પણ કરી રહ્યા છે.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે 2022ના જાન્‍યુઆરીના પહેલા સપ્તાહમાં લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. ત્‍યારબાદ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં પણ પોતાની મુલાકાતનો દોર જાળવી રાખી લક્ષદ્વીપના લકને બદલવા કેન્‍દ્રિત કરેલા લક્ષ્યના દર્શન થાય છે.

Related posts

રાનવેરીખુર્દના એપ્રિલમાં ગુમ થયેલા નિવૃત્ત બેન્‍ક મેનેજરને પોલીસે સોશિયલ મીડિયાની મદદથી ઉત્તર પ્રદેશથી શોધી પરિવાર સાથે મિલન કરાવ્‍યું

vartmanpravah

વલસાડ જિલ્લાના પાંચ ધારાસભ્‍યોએ જગત જનની માઁ અંબેની પૂજા-અર્ચના કરી

vartmanpravah

દાનહઃ ધાપસા બોરીગામ રોડ ઉપર વાવેલા 50 થી 60 ઝાડોને કોઈ સ્‍થાપિત હિતોએ પહોંચાડેલું નુકસાનઃ થયેલી પોલીસ ફરિયાદ

vartmanpravah

વલસાડના સાંસદ ધવલ પટેલએ દીપડાના હુમલાથી ઘાયલ થયેલ દુલસાડના દર્દીની સિવિલમાં મુલાકાત લીધી

vartmanpravah

કરવડ સેન્‍ટ જોસેફ અંગ્રેજી માધ્‍યમની ધો.10નું 98.04 ટકા પરિણામ

vartmanpravah

સરીગામ સીઇટીપીની પાઇપલાઇનનો મુદ્દો ફરી ચર્ચામાં

vartmanpravah

Leave a Comment