October 15, 2025
Vartman Pravah
Breaking Newsદમણદેશ

લક્ષદ્વીપના લકને બદલવા કેન્‍દ્રિત કરેલું લક્ષ્ય : કવરત્તીમાં અધિકારીઓ સાથે વિકાસ કાર્યો ઉપર મનન-મંથન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.27
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે લક્ષદ્વીપના કવરત્તી ખાતે પહોંચી અધિકારીઓ સાથે વિકાસના કામો અંગે ચર્ચા-વિચારણા કરી હતી. છેલ્લા ત્રણ મહિનામાં આ તેમની ત્રીજી મુલાકાત છે. લક્ષદ્વીપના વિકાસને નવી દિશા આપવામાટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ આગ્રહી હોવાના કારણે તેઓ સમયાંતરે લક્ષદ્વીપની મુલાકાત લઈ તેના નિરીક્ષણ બાદ જરૂરી સુધારા-વધારા પણ કરી રહ્યા છે.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે 2022ના જાન્‍યુઆરીના પહેલા સપ્તાહમાં લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. ત્‍યારબાદ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં પણ પોતાની મુલાકાતનો દોર જાળવી રાખી લક્ષદ્વીપના લકને બદલવા કેન્‍દ્રિત કરેલા લક્ષ્યના દર્શન થાય છે.

Related posts

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે ઓપન હાઉસ ક્‍વિઝ સ્‍પર્ધા અને વ્‍યાખ્‍યાન યોજાયું: પ્રદૂષણ ફેલાવવાનું બંધ નહીં થશે તો બાળકોને ટિફિનમાં પાણીની સાથે આક્‍સિજનની પણ બોટલ આપવી પડશેઃ એજ્‍યુકેશન ઓફિસર

vartmanpravah

વાપી ગુંજનમાં જાહેર રોડ ઉપર જીવંત વિજ તાર નીચે પડી જતા અફરા તફરી મચી

vartmanpravah

વલસાડના કપરાડા તાલુકાના અંભેટી ગામની ઘટના કાકાએ ભત્રીજા પર હુમલો કર્યા બાદ પોતે ફાંસો ખાઈ લેતા ભારે ચકચાર મચી ગઈ

vartmanpravah

સેલવાસ સિવિલમાં સારવાર દરમ્‍યાન યુવાનનું મોત

vartmanpravah

પારડીના કીકરલા ગામથી છોટા હાથી ટેમ્‍પો ચોરાયો

vartmanpravah

પારડી ફાટક વચ્‍ચે મુંબઈ પોરબંદર એક્‍સપ્રેસના વ્‍હિલમાં ખામી સર્જાતા ટ્રેન કલાકો સુધી અટકી પડી

vartmanpravah

Leave a Comment