Vartman Pravah
Breaking Newsદમણદેશ

લક્ષદ્વીપના લકને બદલવા કેન્‍દ્રિત કરેલું લક્ષ્ય : કવરત્તીમાં અધિકારીઓ સાથે વિકાસ કાર્યો ઉપર મનન-મંથન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.27
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે લક્ષદ્વીપના કવરત્તી ખાતે પહોંચી અધિકારીઓ સાથે વિકાસના કામો અંગે ચર્ચા-વિચારણા કરી હતી. છેલ્લા ત્રણ મહિનામાં આ તેમની ત્રીજી મુલાકાત છે. લક્ષદ્વીપના વિકાસને નવી દિશા આપવામાટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ આગ્રહી હોવાના કારણે તેઓ સમયાંતરે લક્ષદ્વીપની મુલાકાત લઈ તેના નિરીક્ષણ બાદ જરૂરી સુધારા-વધારા પણ કરી રહ્યા છે.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે 2022ના જાન્‍યુઆરીના પહેલા સપ્તાહમાં લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. ત્‍યારબાદ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં પણ પોતાની મુલાકાતનો દોર જાળવી રાખી લક્ષદ્વીપના લકને બદલવા કેન્‍દ્રિત કરેલા લક્ષ્યના દર્શન થાય છે.

Related posts

વલસાડમાં યુવતિએ પોલીસ સ્‍ટેશનમાં આત્‍મહત્‍યા કરવાની ચિમકી આપી

vartmanpravah

નવી દિલ્‍હીમાં યોજાયેલા આંતરરાષ્‍ટ્રીય હિન્‍દી સમ્‍માન સમારોહમાં દીવના કુશલ જયપ્રકાશ યાદવને હિન્‍દી પ્રતિભામાં સ્‍વર્ણ પદક અને ટ્રોફી આપી સન્‍માનિત કરાયો

vartmanpravah

ચીખલીમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનની બેઠક યોજાઈ

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ‘‘આરોગ્‍ય, સંપત્તિ અને સુખ” ના વિષય ઉપર યોગ સંવાદ યોજાયો

vartmanpravah

દમણ નહેરુ યુવા કેન્‍દ્ર અને એન.એસ.એસ. યુવાનોએ ‘સ્‍વચ્‍છતા અભિયાન’ અંતર્ગત કરેલી સાફ-સફાઈ

vartmanpravah

રામ મંદિરના નિર્માણ કાર્યમાં શ્રમદાન કરવા પારડીથી આરએસએસ, વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળની ટીમ રવાના

vartmanpravah

Leave a Comment