Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીનવસારીપારડીવલસાડવાપી

વલસાડ-નવસારી જિલ્લામાં પ્રતિ સોમવારે ઉદ્યોગોનો વીજકાપ રહેશે : સરકારનો નિર્ણય

વિજ સંકટ અને ખેડૂતોને 8 કલાક વિજળી મળી રહે તે માટે રાજ્‍યના દરેક જિલ્લા માટે વિવિધ વારે ઉદ્યોગોનો વિજ સપ્‍લાય કાપ જાહેર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી,તા.31
રાજયમાં વીજ સંકટ વધુને વધુ ઘેરુ બની રહ્યું છે તેથી સરકાર દ્વારા ઉદ્યોગો માટે પ્રતિ સોમવારે એક દિછસ વીજ સપ્‍લાય બંધ કરી દેવાનો નિર્ણય છે. એ મુજબ વલસાડ-નવસારી જિલ્લામાં પ્રતિ સોમવારે ઉદ્યોગો માટે વિજ કાપ રહેશે અને રજા રાખવાનું જાહેર કરવામાં આવ્‍યુ છે.
ગુજરાત ઊર્જા વિકાસ નિગમ દ્વારા રાજ્‍યની વીજ કંપનીઓને એક પરિપત્ર મોકલવામાં આવ્‍યો છે. જેમાં રાજ્‍યના વિવિધ જિલ્લાઓમાં અલગ અલગ વારે ઉદ્યોગોમાં વિજ કાપ અમલી બનશે. ખેડૂતોને ખેતરોમાં પુરતી વિજળી મળી રહે તે મટે આ નિર્ણયલેવાયો છે.
ઉલ્લેખનીય છે કે સિંચાઇ માટે વિજળી નહી મળતી હોવાથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. તે વિરોધને ધ્‍યાને રાખી સરકારે નિર્ણય કર્યો છે. દરેક જિલ્લામાં વારાફરતી વિજકાપ રહેશે. તેમુજબ વલસાડ, નવસારી અને વલસાડ જિલ્લામાં સોમવારે ઉદ્યોગ માટે વિજકાપ રહેશે.

Related posts

રાષ્‍ટ્રીય સેવા યોજના, દીવના સ્‍વયંસેવકો દ્વારા દીવ કોલેજમાં ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અને સંવિધાન દિવસ અંતર્ગત રંગોળી કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ઉમરસાડી ગામે પત્‍નીના વીરહમાં પતિએ કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

ચીખલીમાં તાલુકા કક્ષાના યોજાયેલા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા વિવિધ વિભાગોમાંથી 75-જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી

vartmanpravah

ચીખલીના વંકાલમાં માટી ભરેલ ટ્રેકટર ઘૂસી જતા વીજ ટ્રાન્‍સફોર્મર જમીનદોસ્‍ત

vartmanpravah

દાનહઃ સાયલી ખાતેની ઇન્‍ટરનેશનલ પેકેજિંગ કંપનીના સુપરવાઇઝરનું હૃદય રોગના હૂમલાથી મોત

vartmanpravah

પિપરિયા પર હુમલો: હિંદુ દેવી દેવતાઓના પૂજન પર નગર હવેલીમાં કાયદા દ્વારા બંધી લાદવામાં આવી હતી

vartmanpravah

Leave a Comment