March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પોતાના અતિ વ્‍યસ્‍ત કાર્યક્રમ વચ્‍ચે દીવની મુલાકાત લઈ તૈયારીનું કરેલું નિરીક્ષણ: અધિકારીઓને આપેલા જરૂરી દિશાનિર્દેશ અને માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.17
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે ગૃહમંત્રી શ્રી અમિત શાહની સંભવિત દીવ મુલાકાત પૂર્વેની તૈયારીનું ઝડપથી નિરીક્ષણ કર્યુ હતું અને વરિષ્‍ઠ અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન પણ આપ્‍યું હતું.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાના અત્‍યંત વ્‍યસ્‍ત સમય વચ્‍ચે આજે દીવની ખુબ જ ઝડપી મુલાકાત લીધી હતી અને બપોર બાદતેઓ દમણ આવવા માટે પણ રવાના થયા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અગામી 11મી જૂનના રોજ વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની મળી રહેલી ર6મી બેઠકના યજમાન બનવાનું સૌભાગ્‍ય દીવને પ્રાપ્ત થયું છે. ગૃહમંત્રી શ્રી અમિત શાહ ઉપરાંત મહારાષ્‍ટ્ર, ગુજરાત તથા ગોવાના મુખ્‍યમંત્રી તથા અન્‍ય મંત્રીઓની પણ ઉપસ્‍થિતિ રહેવાની છે ત્‍યારે પヘમિ ભારતના એક નવા ટૂરીસ્‍ટ ડેસ્‍ટીનેશન તરીકે આગળ આવી રહેલા દીવમાં કોઈ કચાસ નહી રહે તેની તકેદારી પણ પ્રશાસન દ્વારા લેવામાં આવી રહી છે.

Related posts

આજે લઘુ ઉદ્યોગ ભારતી વાપી ઈકાઈ દ્વારા સભાસદ પ્રમાણપત્ર વિતરણ- સ્‍નેહ મિલન કાર્યક્રમ યોજાશે

vartmanpravah

વલસાડ પોલીસે 13 પોલીસ સ્‍ટેશનનો જપ્ત કરેલો રૂા.8.37 કરોડના જથ્‍થા ઉપર રોલર ફેરવ્‍યું

vartmanpravah

ખતલવાડમાં બનવા પામેલી ચેઈન સ્‍નેચિંગની ઘટના

vartmanpravah

ઝેનીથ ડોક્‍ટર હાઉસના ઓર્થોપેડિક સર્જન ડૉ.પાર્થ પંચાલનું નાઈજેરિયામાં આંતરરાષ્‍ટ્રીય સન્‍માન

vartmanpravah

સંઘપ્રદેશના લોકો હવે ઘરબેઠાં ટેલી માનસ સેવાનો લાભ ઉઠાવી શકશે

vartmanpravah

દમણ જિલ્લામાં ત્રણ સ્‍થળોએ પ્રધાનમંત્રીની ‘મન કી બાત’ કાર્યક્રમને સાંભળવા અને નિહાળવા યોજાયેલો સમારંભ

vartmanpravah

Leave a Comment