October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

કિસાન સમ્માનનિધિનો લાભ મેળવતા ખેડૂતો ધ્યાન આપે

વલસાડ તા.૨૦ઃ વલસાડ જિલ્લાના પ્રધાનમંત્રી કિસાન સમ્માનનિધિ યોજના અંતર્ગત જોડાયેલા અને લાભ લેતા ખેડૂતોએ આગામી હપ્તા માટે આધાર ઇ-કે.વાય.સી. અને આધાર સીડિંગ કરાવવું ફરજિયાત છે. જે માટે ખેડૂતોએ ઇ- કેવાયસી માટે તલાટી કમ મંત્રી તથા ગ્રામ સેવકનો તેમજ આધાર સીડિંગ બાકી હોય તેમણે જે બેંકમાં સહાય જમા થતી હોય તેનો સત્વરે સંપર્ક કરી કામગીરી પૂર્ણ કરાવી લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત વલસાડ દ્વારા જણાવાયું છે.

Related posts

દમણ જિલ્લા અદાલતમાં યોજાયેલી લોક અદાલતમાં 35 કેસોનું સમાધાન કરાયું

vartmanpravah

વાપીમાં લઘુ ઉદ્યોગ ભારતીનું સંમેલન યોજાયું

vartmanpravah

દમણવાડા ગ્રામપંચાયતમાં એનડીઆરએફની ટીમે આપત્તિના સમયે સલામતી માટે લેવાનારા પગલાની આપેલી જાણકારી

vartmanpravah

સેલવાસ પાલિકા દ્વારા પંચાયત માર્કેટ ખાલી કરવા માટે નોટિસ આપવામા આવી

vartmanpravah

વલસાડ જિલ્લાની તમામ પોસ્‍ટ ઓફિસોમાં સ્‍વચ્‍છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી અને લીગલ સર્વિસીસ કમિટી દ્વારા આયોજીત રક્‍તદાન શિબિરમાં 45 યુનિટ એકત્ર થયું

vartmanpravah

Leave a Comment