Vartman Pravah
Breaking Newsઉમરગામખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ભાજપ ઓબીસી મોર્ચાના સ્‍ટેટ પ્રેસિડેન્‍ટ બનતાં દમણ-દીવના રાજકીય સામાજિક અને ધાર્મિક આગેવાન હરિશભાઈ પટેલનું વિશ્વ વિખ્‍યાત કથાકાર મેહુલભાઈ જાનીએ કરેલું અભિવાદન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.22
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાન શ્રી હરિશભાઈ પટેલની ભાજપ ઓબીસી મોર્ચાના સ્‍ટેટ પ્રેસિડેન્‍ટ તરીકે વરણી થવા બદલ વિશ્વ વિખ્‍યાત કથાકાર શ્રી મેહુલભાઈ જાની(બાપુ)એ અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે પૂજ્‍ય બાપુએ શ્રી હરિશભાઈ પટેલની નવી વરણી બદલ શુભકામના અને આશીર્વાદ પાઠવતાં જણાવ્‍યું હતું કે, તેઓ એક ધર્મપરાયણ અને સેવાભાવી વ્‍યક્‍તિ છે. શ્રી હરિશભાઈ પટેલ લાંબા સમયથી પૂજ્‍ય બાપુના સાંનિધ્‍યમાં હોવા સાથે તેમના એક શિષ્‍ય તરીકે પણ રાષ્‍ટ્રભાવનાની સાથે સમાજમાં ધર્મના પ્રચાર માટે સક્રિય હોવાનું જણાવ્‍યું હતું.

Related posts

વલસાડ જિલ્લામાં ઓટો સેક્‍ટરમાં ફૂલ તેજી : જિલ્લામાં 2023-24માં જુદા જુદા પ્રકારના 52,682 વાહનો નોંધાયા

vartmanpravah

રાજ્‍ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ એલિમેન્‍ટરીની પરીક્ષામાં શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરના તમામ વિદ્યાર્થી એ ગ્રેડસાથે પાસ

vartmanpravah

ચીખલી તાલુકાના નોગામા ગામે સ્‍મશાનની સગડીની પ્‍લેટ ચોરાઈ

vartmanpravah

પૂર્વ પ્રાથમિક શિક્ષણના અસરકારક અમલીકરણ માટે આંગણવાડી કેન્‍દ્રો અને પ્રાથમિક શાળા વચ્‍ચે ભાગીદારી વિકસાવવા નવરત પ્રયોગ

vartmanpravah

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના આધારિત જલ સંચયના જિલ્લામાં થયેલા કામોની કેન્દ્ર સરકારના જલશક્તિ મંત્રાલયના સેન્ટ્રલ નોડલ ઓફિસરે મુલાકાત લીધી

vartmanpravah

વલસાડ જિલ્લાની 12956 ગંગા સ્‍વરૂપા બહેનોને આધાર કાર્ડ-મોબાઈલ નંબર અપડેટ/ લીંક કરાવવા અનુરોધ

vartmanpravah

Leave a Comment