April 23, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ભાજપ ઓબીસી મોર્ચાના સ્‍ટેટ પ્રેસિડેન્‍ટ બનતાં દમણ-દીવના રાજકીય સામાજિક અને ધાર્મિક આગેવાન હરિશભાઈ પટેલનું વિશ્વ વિખ્‍યાત કથાકાર મેહુલભાઈ જાનીએ કરેલું અભિવાદન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.22
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાન શ્રી હરિશભાઈ પટેલની ભાજપ ઓબીસી મોર્ચાના સ્‍ટેટ પ્રેસિડેન્‍ટ તરીકે વરણી થવા બદલ વિશ્વ વિખ્‍યાત કથાકાર શ્રી મેહુલભાઈ જાની(બાપુ)એ અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે પૂજ્‍ય બાપુએ શ્રી હરિશભાઈ પટેલની નવી વરણી બદલ શુભકામના અને આશીર્વાદ પાઠવતાં જણાવ્‍યું હતું કે, તેઓ એક ધર્મપરાયણ અને સેવાભાવી વ્‍યક્‍તિ છે. શ્રી હરિશભાઈ પટેલ લાંબા સમયથી પૂજ્‍ય બાપુના સાંનિધ્‍યમાં હોવા સાથે તેમના એક શિષ્‍ય તરીકે પણ રાષ્‍ટ્રભાવનાની સાથે સમાજમાં ધર્મના પ્રચાર માટે સક્રિય હોવાનું જણાવ્‍યું હતું.

Related posts

દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા સફળતાપૂર્વક યોજાયો દ્વિતીય સમૂહલગ્ન મહોત્‍સવ

vartmanpravah

 દાદરા નગર હવેલીનો ઇતિહાસ

vartmanpravah

વાપી દેસાઈવાડ વિસ્‍તારમાં ત્રણ દિવસથી વિજળીના ધાંધીયા

vartmanpravah

ટિકિટની કાળાબજારી કરનારાઓ પર રેલવેની લાલ આંખ, એક વર્ષમાં આટલાં લોકોની કરી ધરપકડ

vartmanpravah

વાપીના ડુંગરામાં પત્‍ની ઉપર ચારિત્ર્યની શંકા રાખીકસાઈ પતિએ છરા વડે પત્‍નીનું માથું કાપી નાખી કરપીણ હત્‍યા કરી

vartmanpravah

ચીખલીમાં રાત્રીના સમયે થયેલ યુવાનની હત્‍યામાં ગણતરીના કલાકોમાં પોલીસે 3 આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment