July 13, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

સરૈયા ગામે એસઆરપીએફના અધિકારીના બંધ મકાનને તસ્‍કરોએ નિશાન બનાવી રૂા.45,000/ની મત્તાની ચોરી કરી પલાયન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.23
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી અનિલ મગનલાલ પટેલ (ઉ.વ.49) (મૂળ રહે. સરૈયા પટેલ ફળીયા દૂધ મંડળીની સામે તા.ચીખલી) (હાલ રહે. એસઆરપીએફ જૂથ 11 વાવ, જી. સુરત) જે તા.08/05/2022ની સાંજના સમયે પરિવાર સાથે દક્ષિણ ભારતના પ્રવશે ગયા બાદ તા.21/05/2022 પરત વાવ (સુરત) ખાતે આવી પહોંચી કાકાનો દીકરો સરૈયા સ્‍થિત ઘરે આવી જોતા ઘરની આગળના મુખ્‍ય દરવાજાનું તાળું ખુલ્લું હોય અંદર પ્રવેશ કરી જોતા લોખંડના ચાર કબાટ, લાકડાના 3 કબાટ મળી કુલ્લે સાત જેટલા કબાટમાં મુકેલ સર સામાન વેર વિખેર હાલતમાં હોય તેમજ કબાટના લોકરમાં મુકેલ ચાંદીના ઝાંઝર, ઝુડો, વીંટી જેની કિંમત રૂા.10,000/ તેમજ એલસીડી ટી.વી. કિંમત રૂા.35,000/ મળી કુલ્લે રૂા.45,000/ની ચોરી કોઈ ચોર ઈસમ કરી ફરાર થઈ જતા બનાવની વધુ તપાસ પી.એસ.આઈ. પી.વી.વસાવા કરી રહ્યા છે.

Related posts

વલસાડ જિલ્લામાં શાંતિ સલામતી જાળવવા સભા-સરઘસ ઉપર પ્રતિબંધ

vartmanpravah

બલવાડા હાઈવે ઓવરબ્રિજ પાસે રીફલેક્‍ટર અને અંધકારના પગલે એક જ અઠવાડિયામાં બીજો અકસ્‍માત

vartmanpravah

વાપી છીરી ગ્રામ પંચાયતની બેદરકારીને લીધે વરસાદમાં 150 ઉપરાંત પરિવારોનો રાતવાસો રોડ ઉપર

vartmanpravah

વાંસદા તાલુકાના ઘોડમાળ ગામે આવેલ પર્યટકોને આકર્ષતું સ્‍થળ ‘અજમલગઢ’

vartmanpravah

સેવામાં નિષ્‍કામ ભાવ જરૂરી : સતગુરુ માતા સુદીક્ષાજી મહારાજ

vartmanpravah

જુલાઈ-2023 માસનો વલસાડ જિલ્લા સ્‍વાગત-વ-ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો: ગત માસના 9 અને ચાલુ માસના 28 મળી કુલ 37 અરજદારોના પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ કરાયો

vartmanpravah

Leave a Comment