August 10, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

સરૈયા ગામે એસઆરપીએફના અધિકારીના બંધ મકાનને તસ્‍કરોએ નિશાન બનાવી રૂા.45,000/ની મત્તાની ચોરી કરી પલાયન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.23
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી અનિલ મગનલાલ પટેલ (ઉ.વ.49) (મૂળ રહે. સરૈયા પટેલ ફળીયા દૂધ મંડળીની સામે તા.ચીખલી) (હાલ રહે. એસઆરપીએફ જૂથ 11 વાવ, જી. સુરત) જે તા.08/05/2022ની સાંજના સમયે પરિવાર સાથે દક્ષિણ ભારતના પ્રવશે ગયા બાદ તા.21/05/2022 પરત વાવ (સુરત) ખાતે આવી પહોંચી કાકાનો દીકરો સરૈયા સ્‍થિત ઘરે આવી જોતા ઘરની આગળના મુખ્‍ય દરવાજાનું તાળું ખુલ્લું હોય અંદર પ્રવેશ કરી જોતા લોખંડના ચાર કબાટ, લાકડાના 3 કબાટ મળી કુલ્લે સાત જેટલા કબાટમાં મુકેલ સર સામાન વેર વિખેર હાલતમાં હોય તેમજ કબાટના લોકરમાં મુકેલ ચાંદીના ઝાંઝર, ઝુડો, વીંટી જેની કિંમત રૂા.10,000/ તેમજ એલસીડી ટી.વી. કિંમત રૂા.35,000/ મળી કુલ્લે રૂા.45,000/ની ચોરી કોઈ ચોર ઈસમ કરી ફરાર થઈ જતા બનાવની વધુ તપાસ પી.એસ.આઈ. પી.વી.વસાવા કરી રહ્યા છે.

Related posts

મોટી દમણના દમણવાડા ગ્રામ પંચાયત ખાતે ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો: ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પનો 66 જેટલા દર્દીઓએ લીધેલો લાભ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના વિકાસકામોથી મહામહિમ રાષ્‍ટ્રપતિ ખુબ જ પ્રભાવિત

vartmanpravah

ચીખલી તાલુકામાં ખેડૂતો દ્વારા શેરડીના પાકમાં ઓછાં ખર્ચે વધુ ઉત્‍પાદન માટે ઘર આંગણે શેરડીના રોપાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે

vartmanpravah

દાનહના દમણગંગા રિવરફ્રન્‍ટ ઉપર વાહન પાર્કિંગની ઉભી કરાયેલી નિઃશુલ્‍ક સુવિધા

vartmanpravah

દાનહ ભાજપ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્‍યતિથિ નિમિત્તે પુષ્‍પાંજલિ અર્પણ કરાઈ

vartmanpravah

કલગામ હનુમાનજી મંદિરે વિકલાંગ શ્રદ્ધાળુઓની સહાય માટે યુવા શક્‍તિ ચેરીટેબલ ટ્રસ્‍ટે વ્‍હીલચેરની ઉભી કરેલી વ્‍યવસ્‍થા

vartmanpravah

Leave a Comment