January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારી

અમારા  માટે પાકું મકાન એ સપના જોવા બરોબર હતું: – શ્રીમતી જયાબેન ઉતમભાઈ રાઠોડને

નવસારી, તા. 31 : આ પ્રસંગે ‘ગરીબ કલ્યાણ સંમેલન’ યોજાયેલા સમારોહમાં અનેક લાભાર્થીઓને  સહાય મળી છેજેમાં  આ  યોજનાઓ થકી પોતાનું જીવન ધોરણ ઉચું આવ્યું છે તેમ અનેક લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું હતુ.

આ અવસરે નવસારીના ઘેલખડી વિસ્તારમાં વર્ષોથી સ્થાયી થયેલા  શ્રીમતી જયાબેન ઉતમભાઈ રાઠોડને પ્રધાન મંત્રી આવાસ યોજના (શહેરી )નો લાભ મળતા તેમણે જણાવ્યું હતું કે , અમારા  માટે પાકું મકાન એ સપના જોવા બરોબર હતું , કાચા મકાનમાં વરસાદ ,તડકો અને ધૂળ લાગતી હતી પરંતુ  પ્રધાન મંત્રી યોજના દ્રારા રુ.૩,૫૦,૦૦૦/- રૂપિયાની સહાય મળી છે અને આજે અમારું સહ  પરિવાર નવા મકાનમાં આંનદથી રહે છે . આ આવાસ બદલ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ પ્રત્યે શ્રીમતી જયાબેન ઉતમભાઈ રાઠોડએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.વડાપ્રધાનશ્રીનો આભાર માન્યો હતો .

Related posts

દાનહ નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા ‘કેચ ધ રેઇન’ વિષય પર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ અને આંતરરાષ્‍ટ્રીય કોસ્‍ટલ ક્‍લીનઅપ-ડે નિમિત્તે યોજાયેલ સ્‍વચ્‍છતા અભિયાનમાં દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ ટીમ સાથે લીધેલો ભાગ

vartmanpravah

…અને સિનિયર સાંસદ હોવા છતાં મોહનભાઈ ડેલકરપોતાના જીવનપર્યંત કેન્‍દ્રિય મંત્રી નહીં બની શક્‍યા

vartmanpravah

નારગોલના ભુનવાળી ફળિયા ખાતે મકાનમાં આગ લાગવાની બનેલી ઘટના

vartmanpravah

વાડધા-મનાલા રોડ ઉપરથી રાત્રે ખેરના જથ્‍થો ભરેલ ક્‍વોલીસ કાર ઝડપાઈ : ચાલક ફરાર

vartmanpravah

શ્રાવણ માસમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં એક ધાગો ભયલાને બાંધી બહેન આપે દુનિયાની હરેક ખુશીના આશિર્વાદ

vartmanpravah

Leave a Comment