March 3, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારી

અમારા  માટે પાકું મકાન એ સપના જોવા બરોબર હતું: – શ્રીમતી જયાબેન ઉતમભાઈ રાઠોડને

નવસારી, તા. 31 : આ પ્રસંગે ‘ગરીબ કલ્યાણ સંમેલન’ યોજાયેલા સમારોહમાં અનેક લાભાર્થીઓને  સહાય મળી છેજેમાં  આ  યોજનાઓ થકી પોતાનું જીવન ધોરણ ઉચું આવ્યું છે તેમ અનેક લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું હતુ.

આ અવસરે નવસારીના ઘેલખડી વિસ્તારમાં વર્ષોથી સ્થાયી થયેલા  શ્રીમતી જયાબેન ઉતમભાઈ રાઠોડને પ્રધાન મંત્રી આવાસ યોજના (શહેરી )નો લાભ મળતા તેમણે જણાવ્યું હતું કે , અમારા  માટે પાકું મકાન એ સપના જોવા બરોબર હતું , કાચા મકાનમાં વરસાદ ,તડકો અને ધૂળ લાગતી હતી પરંતુ  પ્રધાન મંત્રી યોજના દ્રારા રુ.૩,૫૦,૦૦૦/- રૂપિયાની સહાય મળી છે અને આજે અમારું સહ  પરિવાર નવા મકાનમાં આંનદથી રહે છે . આ આવાસ બદલ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ પ્રત્યે શ્રીમતી જયાબેન ઉતમભાઈ રાઠોડએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.વડાપ્રધાનશ્રીનો આભાર માન્યો હતો .

Related posts

સ્‍વચ્‍છતા આંદોલન દ્વારા ફક્‍ત આપણે આપણા પ્રદેશનો જ નહીં પરંતુ દેશનો ચહેરો બદલીશું : સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

વાપી નગરપાલિકાની બંધ પડેલી ઈ-નગર વેબસાઈટ શરૂ: ચાલુ નાણાકીય વર્ષમાં મિલકત વેરામાં 10 ટકાનો વધારો થશે

vartmanpravah

રાજ્‍ય સરકાર ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવથી ડાંગરની સીધી ખરીદી કરશે : ખરીદી કેન્‍દ્રો ખાતે તા.31મી ઓક્‍ટોબર સુધી રજીસ્‍ટ્રેશન કરાવી શકાશે : જિલ્લાના ગોડાઉનો ખાતે 17મી ઓક્‍ટોબરથી 31મી ડિસેમ્‍બર સુધી ખરીદી થશે

vartmanpravah

આસામ બીજેપી ઓબીસી મોરચાના પ્રભારી વિશાલભાઈ ટંડેલે પ્રથમ વર્ચ્‍યુઅલ બેઠકમાં ભાજપના જનાધારને વધારવા આપેલો બોધ

vartmanpravah

પારડી તાલુકામાં લોન આપવાના બહાને લોકોને છેતરનારો ચીખલીનો ઈસમ ઝડપાયો

vartmanpravah

વાપીની સીએ ઈન્‍સ્‍ટીટયૂટના નવા હોદ્દેદારોએ ચાર્જ લીધો

vartmanpravah

Leave a Comment