Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારી

અમારા  માટે પાકું મકાન એ સપના જોવા બરોબર હતું: – શ્રીમતી જયાબેન ઉતમભાઈ રાઠોડને

નવસારી, તા. 31 : આ પ્રસંગે ‘ગરીબ કલ્યાણ સંમેલન’ યોજાયેલા સમારોહમાં અનેક લાભાર્થીઓને  સહાય મળી છેજેમાં  આ  યોજનાઓ થકી પોતાનું જીવન ધોરણ ઉચું આવ્યું છે તેમ અનેક લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું હતુ.

આ અવસરે નવસારીના ઘેલખડી વિસ્તારમાં વર્ષોથી સ્થાયી થયેલા  શ્રીમતી જયાબેન ઉતમભાઈ રાઠોડને પ્રધાન મંત્રી આવાસ યોજના (શહેરી )નો લાભ મળતા તેમણે જણાવ્યું હતું કે , અમારા  માટે પાકું મકાન એ સપના જોવા બરોબર હતું , કાચા મકાનમાં વરસાદ ,તડકો અને ધૂળ લાગતી હતી પરંતુ  પ્રધાન મંત્રી યોજના દ્રારા રુ.૩,૫૦,૦૦૦/- રૂપિયાની સહાય મળી છે અને આજે અમારું સહ  પરિવાર નવા મકાનમાં આંનદથી રહે છે . આ આવાસ બદલ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ પ્રત્યે શ્રીમતી જયાબેન ઉતમભાઈ રાઠોડએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.વડાપ્રધાનશ્રીનો આભાર માન્યો હતો .

Related posts

‘સ્‍વચ્‍છતા હી સેવા -કચરા મુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ગ્રામીણ અને શહેરી વિસ્‍તારમાં 246 જેટલા સ્‍થળોએ કરાયેલી સાફ-સફાઈ

vartmanpravah

નાણાં, ઊર્જા પેટ્રોકેમિકલ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વાપી ન.પા.ના ડુંગરા ખાતે પીવાના પાણીની પાઈપલાઈન નાંખવાનું કરાયેલું ખાતમુહૂર્ત

vartmanpravah

વાપી ચાર રસ્તાથી કરવડ સુધી નિર્માણાધીન આરસીસી રોડ કામગીરીની નાણાંમંત્રીએ કરેલી સ્થળ વિઝિટ

vartmanpravah

દમણ-દલવાડાના વાસુકીનાથ મહાદેવ મંદિરમાં શ્રીમદ્‌ ભાગવત કથામાં રૂકમણી વિવાહની કરાયેલી ઉજવણી

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયતમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્‍મ જયંતિના ઉપલક્ષમાં સ્‍મૃતિ સભાનું આયોજન

vartmanpravah

ચણોદમાં યુવક ઉપર છરા વડે હુમલો

vartmanpravah

Leave a Comment