February 13, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

મોરના ઈંડાને ચિતરવા નહીં પડેઃ દમણ-દીવના પૂર્વ સાંસદના પૌત્ર અને દમણ ન.પા.ના પૂર્વ પ્રમુખના પુત્ર દેવ અનિલકુમારે ધોરણ 12 વાણિજ્‍ય પ્રવાહમાં 75 ટકા ગુણાંક સાથે સાર્વજનિક વિદ્યાલયમાં મેળવેલું દ્વિતીય સ્‍થાન

  • દેવ અનિલકુમાર અંડર-17ના સબ જુનિયર પાવરલિફટીંગ ચેમ્‍પિયનપણ છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.06
મોરના ઈંડાને ચિતરવા નહીં પડે એ વાતની પ્રતિતિ દમણના શ્રી દેવ અનિલકુમારે કરાવી છે. પૂર્વ સાંસદ શ્રી દેવજીભાઈ ટંડેલના પૌત્ર અને દમણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી અનિલકુમાર દેવજીભાઈ ટંડેલના સુપુત્ર શ્રી દેવ અનિલકુમારે ધોરણ 12ના વાણિજ્‍ય પ્રવાહમાં 75 ટકા ગુણાંક સાથે સાર્વજનિક વિદ્યાલયમાં દ્વિતીય સ્‍થાન પ્રાપ્ત કર્યું છે. શ્રી દેવ અનિલકુમાર અંડર-17ના સબ જુનિયર પાવરલિફટીંગ ચેમ્‍પિયન પણ છે. તેથી કહી શકાય છે કે, બહુમુખી પ્રતિમાના ધણી શ્રી દેવ અનિલકુમાર પોતાના દાદા અને પિતાના પગલે તેજસ્‍વી કારકિર્દી સાથે આગળ વધી રહ્યા છે.

Related posts

વાપી કરમબેલા હાઈવે ટચ 24 ગુંઠા જમીન માટે વિવાદ : માપણી માટે સર્વેયર અને પોલીસ ટીમ ધસી ગઈ

vartmanpravah

ચીખલી-રાનકુવા માર્ગ ઉપર માર્ગ મકાન વિભાગ દ્વારા વિસ્‍તુતિકરણની કામગીરી હાથ ધરાઈ

vartmanpravah

લોકસભાની દાનહ બેઠકની પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગના એંધાણઃ ભાજપ-શિવસેના અને કોંગ્રેસ વચ્‍ચે થનારૂં સમરાંગણ

vartmanpravah

દમણ જિ.પં.માં અધ્‍યક્ષની પસંદગી માટે ‘હાઈકમાન્‍ડ’ ઉપર મંડાતી મીટઃ પરંપરા અનુસરે કે પછી…?

vartmanpravah

વાપી બલીઠા ગ્રામ પંચાયત અને વાપી એનિમલ રેસ્‍ક્‍યુ ટીમ દ્વારા રખડતા જાનવરોમાં થતા લમ્‍પી વાયરસ અટકાવવા દવા ખવડાવાઈ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં એનિમિયા અવરનેશ કેમ્‍પ યોજાયો

vartmanpravah

Leave a Comment