October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

મોરના ઈંડાને ચિતરવા નહીં પડેઃ દમણ-દીવના પૂર્વ સાંસદના પૌત્ર અને દમણ ન.પા.ના પૂર્વ પ્રમુખના પુત્ર દેવ અનિલકુમારે ધોરણ 12 વાણિજ્‍ય પ્રવાહમાં 75 ટકા ગુણાંક સાથે સાર્વજનિક વિદ્યાલયમાં મેળવેલું દ્વિતીય સ્‍થાન

  • દેવ અનિલકુમાર અંડર-17ના સબ જુનિયર પાવરલિફટીંગ ચેમ્‍પિયનપણ છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.06
મોરના ઈંડાને ચિતરવા નહીં પડે એ વાતની પ્રતિતિ દમણના શ્રી દેવ અનિલકુમારે કરાવી છે. પૂર્વ સાંસદ શ્રી દેવજીભાઈ ટંડેલના પૌત્ર અને દમણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી અનિલકુમાર દેવજીભાઈ ટંડેલના સુપુત્ર શ્રી દેવ અનિલકુમારે ધોરણ 12ના વાણિજ્‍ય પ્રવાહમાં 75 ટકા ગુણાંક સાથે સાર્વજનિક વિદ્યાલયમાં દ્વિતીય સ્‍થાન પ્રાપ્ત કર્યું છે. શ્રી દેવ અનિલકુમાર અંડર-17ના સબ જુનિયર પાવરલિફટીંગ ચેમ્‍પિયન પણ છે. તેથી કહી શકાય છે કે, બહુમુખી પ્રતિમાના ધણી શ્રી દેવ અનિલકુમાર પોતાના દાદા અને પિતાના પગલે તેજસ્‍વી કારકિર્દી સાથે આગળ વધી રહ્યા છે.

Related posts

વલસાડ ખાતે ચોથી સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા 42 લાખના 295 મોબાઈલ રિકવર કરાયા

vartmanpravah

વાપી જી.આઈ.ડી.સી. થર્ડ ફેઈઝવિસ્‍તારમાં શુક્રવારે પાવર સપ્‍લાય કાપ રહેશે

vartmanpravah

વાપી દમણગંગા નદીના કાંઠે વેસ્‍ટ કેમિકલ ડમ્‍પ કરનારા માફિયા કાંઠો અને પાણી ખરાબ કરી રહ્યા છે

vartmanpravah

ભારે વરસાદના કારણે બિસ્માર બનેલા વલસાડના 38.05 કિમીના 33 રસ્તાની તાકીદના ધોરણે મરામત કામગીરી શરૂ

vartmanpravah

વાપીમાં સંવિધાન દિવસની શાનદાર ઉજવણીઃ શણગારેલ રથ સાથે ડો.બાબાસાહેબ આંબેડકરની કાઢવામાં આવેલી રેલી

vartmanpravah

Leave a Comment