December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

બરોડા આરસેટી દ્વારા ખાનવેલમાં મનાવાયો ‘યોગા દિવસ’

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19
દાદરા નગર હવેલીની લીડ બેંક, બેંક ઓફ બરોડા દ્વારા ચલાવવામાં આવી રહેલ ‘બરોડા ગ્રામીણ સ્‍વરોજગાર’ પ્રશિક્ષણ સંસ્‍થામાં 8મો આંતરરાષ્ટ્રીય ‘યોગ દિવસ’ મનાવવામાં આવ્‍યો હતો. જેમાં મુખ્‍ય અતિથિ તરીકે જિલ્લા પંચાયતના ડી.પી.ઓ. શ્રી મિથુન રાણા અને બેંક ઓફ બરોડાના એજીએમ રામ નરેશ યાદવ ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમમાં યોગ પ્રશિક્ષક શુભાંગી માલીએ ઉપસ્‍થિત દરેકને યોગા કરાવ્‍યા અને એનું મહત્‍વ અંગે પણ જણાવ્‍યું હતું.ઉપસ્‍થિત અતિથિઓએ યોગાસનોનો અભ્‍યાસ કરાવ્‍યો હતો.
કાર્યક્રમનું આયોજન આરસેટી નિર્દેશક શ્રી સુનિલ માલીએ કર્યું હતું. આ અવસરે બેંક ઓફ બરોડા સેલવાસના મુખ્‍ય વ્‍યવસ્‍થાપક શ્રી ઉત્તમ ગુરવ અને વ્‍યવસ્‍થાપક શ્રી વિશાલ બોબડે પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણમાં ઈન્‍ટર સ્‍કૂલ કબડ્ડી સ્‍પર્ધાએ જમાવેલું આકર્ષણઃ અંડર-17 શ્રેણીમાં કુલ 22 સ્‍કૂલ ટીમોએ લીધેલો ભાગ

vartmanpravah

કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા લોક સહયોગ જરૂરી

vartmanpravah

દાનહનાં યુવાનોને ‘અગ્નિવીર’ તરીકે જોડાઈને પોતાનું અને રાષ્ટ્રનું ભવિષ્‍ય ઉજ્જવળ બનાવવા ગુલાબ રોહિતની હાકલ

vartmanpravah

ભારતને વિકસિત રાષ્‍ટ્ર બનાવવા વલસાડ જિલ્લા કલેક્‍ટર નૈમેષ દવે સહિત અધિકારી-કર્મચારીઓએ શપથ લીધા

vartmanpravah

દીવમાં અમરેલીથી આવેલ પર્યટકનો ખોવાયેલો મોબાઈલ માત્ર ૧૦ જ મીનિટમાં શોધીને પરત આપી ટ્રાફિક પોલીસે કરેલી સરાહનીય કામગીરી

vartmanpravah

સેલવાસમાં જગદગુરુ શ્રીનરેન્‍દ્રાચાર્ય મહારાજના સાનિધ્‍યમાં ‘સમસ્‍યા માર્ગદર્શન’ સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment