April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

બરોડા આરસેટી દ્વારા ખાનવેલમાં મનાવાયો ‘યોગા દિવસ’

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19
દાદરા નગર હવેલીની લીડ બેંક, બેંક ઓફ બરોડા દ્વારા ચલાવવામાં આવી રહેલ ‘બરોડા ગ્રામીણ સ્‍વરોજગાર’ પ્રશિક્ષણ સંસ્‍થામાં 8મો આંતરરાષ્ટ્રીય ‘યોગ દિવસ’ મનાવવામાં આવ્‍યો હતો. જેમાં મુખ્‍ય અતિથિ તરીકે જિલ્લા પંચાયતના ડી.પી.ઓ. શ્રી મિથુન રાણા અને બેંક ઓફ બરોડાના એજીએમ રામ નરેશ યાદવ ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમમાં યોગ પ્રશિક્ષક શુભાંગી માલીએ ઉપસ્‍થિત દરેકને યોગા કરાવ્‍યા અને એનું મહત્‍વ અંગે પણ જણાવ્‍યું હતું.ઉપસ્‍થિત અતિથિઓએ યોગાસનોનો અભ્‍યાસ કરાવ્‍યો હતો.
કાર્યક્રમનું આયોજન આરસેટી નિર્દેશક શ્રી સુનિલ માલીએ કર્યું હતું. આ અવસરે બેંક ઓફ બરોડા સેલવાસના મુખ્‍ય વ્‍યવસ્‍થાપક શ્રી ઉત્તમ ગુરવ અને વ્‍યવસ્‍થાપક શ્રી વિશાલ બોબડે પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

…તો દમણમાં એક ઘર પણ કાચું નહીં રહે

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશન ઉપર તહેવારોમાં વતન જતા મુસાફરોની ભીડ ઉમટી પડી : ભીડને નિયંત્રિત કરવા રેલવે લાચાર

vartmanpravah

રોડ વધુ પહોળા અને સલામતીભર્યા બનાવવા જરૂરી

vartmanpravah

દાનહ ઓ.આઈ.ડી.સી.માંથી સામાન લઈ જવા/ લાવવા માટે નક્કી કરાયેલા કરાર મુજબ ટેમ્‍પો ભાડું નહીં મળતાં મસાટના ટેમ્‍પો એસોસિએશન દ્વારા નિવાસી નાયબ કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

vartmanpravah

દાનહઃ સામરવરણી પંચાયતમાં ‘‘આદિવાસી જંગલ જનજીવન આંદોલન” દ્વારા સામુહિક વન પરિષદની બેઠક યોજાઈ

vartmanpravah

પ્રદેશની સળગતી સમસ્‍યા, દાનહ સાંસદ કલાબેન ડેલકરે લોકસભામાં દાનહ અને દમણ-દીવ ખાતે ભારત સરકારની ‘‘આયુષ્‍માન ભારત” યોજના બંધ હોવાની કરેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment