October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

દીવ ન.પા.ની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરાવી બેસાડવાના નામ ઉપર દુકાન ચલાવનારાઓ બેઆબરૂ

દીવના લોકોએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી પ્રત્‍યેનું ચુકવેલું ઋણઃ હવે લોકો જાગતા થતાં તંત્રને બાનમાં લેનારાઓને મળેલો જાકારો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.10
દીવ નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરાવી બેસાડવાના નામ ઉપર પોતાની દુકાન ચલાવનારાઓનો પર્દાફાશ થયો છે અને દીવના લોકોએ આવા તત્ત્વોને જાકારો પણઆપ્‍યો છે.
દીવ નગરપાલિકાની ચૂંટણી પહેલાં લોકોએ પોતાનું મન બનાવી લીધું હતું કે અકલ્‍પનીય થયેલા વિકાસ ઉપર મહોર મારવી છે. પ્રદેશ અને જિલ્લાના વિકાસના શિલ્‍પી તરીકે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનું ઋણ ચુકવી તમામ બેઠકો બિનહરિફ રીતે ભાજપને આપવાનો બહુમતિ લોકોએ નિર્ણય લીધો હતો. પરંતુ કેટલાક લોકોને ચૂંટણી થાય તેમાં અને ઉમેદવારી કર્યા બાદ ખેંચાવવામાં રસ હતો. દીવ નગરપાલિકાની 6 બેઠકો બિનહરિફ ભાજપના ફાળે ગયા બાદ 7 બેઠકો ઉપર ચૂંટણી ફરજીયાત બની હતી. પરંતુ લોકોએ આપેલા ચુકાદાથી સાબિત થયું છે કે, હવે તંત્રને બાનમાં લેનારાઓના દિવસો પુરા થયા છે અને લોકો જાગતા થયા છે.

Related posts

વાપીની ડુપેન લેબોરેટરીઝ કંપની ફરી વિવાદોના ઘેરામાં: કામદારોના હિસાબ મામલે મેનેજમેન્‍ટના અખાડાનો આક્ષેપ

vartmanpravah

વાપી છરવાડા હાઈવે અંડરપાસની લોકાર્પણની પૂર્વ તૈયારી શરૂ : નાણામંત્રી અને પોલીસે સ્‍થળ મુલાકાત લીધી

vartmanpravah

વાપી-સેલવાસ રોડ ઉપર કોલેજ જતી યુવતીનું મોપેડ ખાડામાં પટકાતા પાછળ આવતી ટ્રક ફરી વળતા દર્દનાક મોત નિપજ્‍યું

vartmanpravah

દાનહના રાંધામાં દિવ્‍યાંગો અને સિનિયર સીટીઝનો માટે મેડીકલ શિબિર યોજાઈ

vartmanpravah

જાયન્‍ટ્‍સ ગ્રુપ ઓફ વલસાડ દ્વારા ગાયનેકોલોજિસ્‍ટ ડૉ. યોગિની રોલેકરનું વક્‍તવ્‍ય યોજાયું

vartmanpravah

ઉમરગામ ટાઉનમાં પોલીસ તંત્રનો સેમીનાર: ઈ-એફઆઈઆરથી ઉપસ્‍થિતોને અવગત કરાયા

vartmanpravah

Leave a Comment