Vartman Pravah
Other

Picture

સેલવાસમા મહારાષ્‍ટ્ર સમાજ અને જય મહારાષ્‍ટ્ર વારકરી ભજન મંડળી દ્વારા શંભાજી બ્રિગેડના સહયોગ દ્વારા દેવશ્‍ય એકાદશી નિમિતે વિઠઠલ રુક્‍મણીની પાલખી યાત્રા કાઢવામા આવી હતી જેની શરૂઆત દત્તમંદિરથી કરી આખા શહેરમા ફરી પરત દત્ત મંદિર પર આવી હતી આ પાલખી યાત્રામા જોડાયેલા ભાવિક ભક્‍તો માટે શંભાજી બ્રિગેડ દ્વારા ફરારી નાસ્‍તાની પણ વ્‍યવસ્‍થા કરવામા આવી હતી.

Related posts

મોટી દમણની વાત્‍સલ્‍ય સ્‍કૂલના ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓએ દાભેલ ખાતે ‘વર્તમાન પ્રવાહ’ પ્રેસની લીધેલી મુલાકાત

vartmanpravah

દિવાળી ટાણે જ દીવના કેવડીમાં પ્રશાસને કરેલું ડિમોલીશન

vartmanpravah

રખોલી પુલ પરથી વધુ એક યુવાને મોતની લગાવેલી છલાંગ

vartmanpravah

લોકસભાની દમણ-દીવ બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે દીવ જિલ્લાથી પણ ભરેલું ઉમેદવારી પત્રક

vartmanpravah

દાનહના સામરવરણીમાં રહેતા વેપારીનું હૃદયરોગના હૂમલામાં મોત

vartmanpravah

દાનહ નમો મેડિકલ અને રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટમાં ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડે વિદ્યાર્થીઓ સાથે કરેલી મનનીય ચર્ચા

vartmanpravah

Leave a Comment