(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ગુરુવારે ધરમપુર કરંજવેરી નદીના પુલની એક સાઈટની દીવાલ નદીમાં પડી ગઈ હતી. કોઈ અકસ્માત કે દુર્ઘટના ન સર્જાય તે માટે પી.એસ.આઈ. જાતે પહોંચી ગયા હતા. દીવાલ તૂટેલ સાઈટ ઉપર તાકીદે બેરીકેટની વ્યવસ્થા કરીને જાહેર સલામતી માટે હોમહાર્ડને તહેનાત કરાયા હતા.