April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપીની શ્રી એલ.જી. હરીઆ સ્‍કુલની વધુ એક સિધ્‍ધિ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16
વાપી કન્નડ સંઘ દ્વારા 33મી આંતરશાળા વક્‍તૃત્‍વ અને ચર્ચા સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમા એકંદરે 20 જેટલી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
વાપીની શ્રી એલ.સીજ હરીઆ સ્‍કુલના વિદ્યાર્થીઓએ પણ તમામ જૂથોમાં ભાગ લીધો હતો. જેમાં ધોરણ 3 ની ઊમૈકા ભારદ્વાજ અને ધોરણ 5 ની આરાધ્‍યા તિવારીનો વક્‍તૃત્‍વ સ્‍પર્ધામાં 2જો નંબર આવ્‍યો હતો તથા ધોરણ 10 ના ધનંજય યાદવનો ચર્ચા સ્‍પર્ધામાં 2જો નંબર આવ્‍યો હતો. આ સાથે શ્રી એલ.જી. હરીઆ સ્‍કુલે ઓવરઓલ ચેમ્‍પિયનશીપ ટ્રોફી પણ જીતી હતી.
જ્ઞાનધામ શાળા દ્વારા આયોજિત આંતર શાળા હિન્‍દી વક્‍તૃત્‍વ સ્‍પર્ધામાં ધોરણ 4 ની કુ.અંજલિ શર્માએ પ્રથમ સ્‍થાન મેળવ્‍યું. મેનેજમેન્‍ટ આચાર્યશ્રી બીન્ની પોલએ અને સ્‍ટાફ દ્વારા વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ સિધ્‍ધિ બદલ વિદ્યાર્થીઓ તથા ટીમને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

ચીખલી પોલીસે બારોલીયાથી વિદેશી દારૂનો જથ્‍થો ઝડપ્‍યો : 3 વોન્‍ટેડ

vartmanpravah

પ્રશાસકપ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં કચીગામ પંચાયતમાં યોજાયો જીએસટી કેમ્‍પ: જીએસટી અધિકારીઓએ ગ્રામજનોને સરળ ભાષામાં બતાવેલી જીએસટી રજીસ્‍ટ્રેશનની પ્રક્રિયા

vartmanpravah

અધ્‍યક્ષ સત્‍યેન્‍દ્ર કુમાર અને પૂર્વ અધ્‍યક્ષ આર.કે.કુંદનાનીના નેતૃત્‍વમાં દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો.ની નવી ટીમે તાજેતરમાં સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દાનહઃ વનવાસી કલ્‍યાણ આશ્રમ દ્વારા ‘જનજાતીય ગૌરવ દિવસ’ના ઉપલક્ષમા વિદ્યાર્થીઓનું કરાયું સન્‍માન

vartmanpravah

વાપી મોરબી દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ લક્ષદ્વીપના સમુદ્રમાં સ્‍નોર્કલિંગ કરી પોતાની જીજ્ઞાસાનો આપેલો પરિચય

vartmanpravah

Leave a Comment