February 4, 2025
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

શુક્રવારે સેલવાસ કિલવણી નાકા જલારામ મંદિરમાં જલારામ બાપાની જન્‍મ જયંતીની ઉજવણી કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : સેલવાસના કિલવણી નાકા પર આવેલ જલારામ બાપાના મંદિરમાં જલારામ બાપાની 225મી જન્‍મ જયંતિની ઉજવણી સંવત 2081ને કારતક સુદ સાતમના શુક્રવાર તા.8મી નવેમ્‍બરના રોજ ધામધૂમથી કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે શુક્રવાર તા.8મી નવેમ્‍બરોના સવારે 11:39 કલાકે આરતી અને બપોરે 12:00થી સાંજે 4:00વાગ્‍યા સુધી મહાપ્રસાદનું આયોજન જય જલારામ બાપા મંદિરના સંચાલકો દ્વારા કરવામાં આવ્‍યું છે. ત્‍યારબાદ રાત્રે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્‍યું હોવાનું જણાવાયું છે. આ અવસરનો લાભ લેવા દરેક ભાવિક ભક્‍તોને મંદિરના ટ્રસ્‍ટીશ્રીઓ દ્વારા ખાસ હાર્દિક આમંત્રણ આપવામાં આવ્‍યું છે.

Related posts

આખું દમણ જળમગ્નઃ અનરાધાર વરસાદ સામે વ્‍યવસ્‍થા તંત્ર લાચાર

vartmanpravah

દમણમાં જાહેર બાંધકામ વિભાગની ઉદાસિનતા અને લાપરવાહીથી દર વર્ષે ઉનાળામાં થતો પાણીનો કકળાટ

vartmanpravah

ચીખલીના રેઠવાણીયા ગામમાં દીપડાની ચહલ પહલ જણાતા ગોઠવાયેલુ પાંજરું

vartmanpravah

વાપી ડુંગરા ભંગારના ગોડાઉનમાં આગ લાગી

vartmanpravah

દાનહમાં કન્નડ સેવા સંઘ અને કન્નડ મહિલા સંઘ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

તલાટીની પરીક્ષાના ઉમેદવારો માટે એક્‍સ્‍ટ્રા બસો દોડાવાશેઃ 105 બસો સ્‍ટેન્‍ડબાય રાખવામાં આવી

vartmanpravah

Leave a Comment