July 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

શુક્રવારે સેલવાસ કિલવણી નાકા જલારામ મંદિરમાં જલારામ બાપાની જન્‍મ જયંતીની ઉજવણી કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : સેલવાસના કિલવણી નાકા પર આવેલ જલારામ બાપાના મંદિરમાં જલારામ બાપાની 225મી જન્‍મ જયંતિની ઉજવણી સંવત 2081ને કારતક સુદ સાતમના શુક્રવાર તા.8મી નવેમ્‍બરના રોજ ધામધૂમથી કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે શુક્રવાર તા.8મી નવેમ્‍બરોના સવારે 11:39 કલાકે આરતી અને બપોરે 12:00થી સાંજે 4:00વાગ્‍યા સુધી મહાપ્રસાદનું આયોજન જય જલારામ બાપા મંદિરના સંચાલકો દ્વારા કરવામાં આવ્‍યું છે. ત્‍યારબાદ રાત્રે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્‍યું હોવાનું જણાવાયું છે. આ અવસરનો લાભ લેવા દરેક ભાવિક ભક્‍તોને મંદિરના ટ્રસ્‍ટીશ્રીઓ દ્વારા ખાસ હાર્દિક આમંત્રણ આપવામાં આવ્‍યું છે.

Related posts

હરિદ્વારથી 1400 કિમીની પદયાત્રા કરીને આવેલા ભક્‍તો ગંગાજળથી આજે આછવણી ખાતે પ્રગટેશ્વર મહાદેવનો અભિષેક કરશે

vartmanpravah

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસવાપીના બીબીએ વિભાગમાં ગોલ્‍ડ મેડલ

vartmanpravah

મોટી દમણના ઝરી ખાતે રોંગ સાઈડથી પુરપાટ ઝડપે આવતી મિનિબસની અડફેટે આશાસ્‍પદ નવયુવાનનું મોત

vartmanpravah

સ્‍વ.વકીલ નિલેશભાઈની યાદમાં પારડી બાર એસોસિએશન દ્વારા ક્રિકેટ મેચનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડ આરોગ્ય ખાતા દ્વારા ૧૦૮ સિટીઝન મોબાઈલ એપ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

‘નગરપાલિકા આપકે દ્વાર’ અભિયાન અંતર્ગત દમણ ન.પા. પ્રમુખ અસ્‍પી દમણિયા અને ચીફ ઓફિસર સંજામ સિંઘ સહિત કર્મચારીઓએ ઘાંચીવાડમાં કરેલો જનસંપર્ક

vartmanpravah

Leave a Comment