Vartman Pravah
Breaking NewsOtherઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

શુક્રવારે સેલવાસ કિલવણી નાકા જલારામ મંદિરમાં જલારામ બાપાની જન્‍મ જયંતીની ઉજવણી કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : સેલવાસના કિલવણી નાકા પર આવેલ જલારામ બાપાના મંદિરમાં જલારામ બાપાની 225મી જન્‍મ જયંતિની ઉજવણી સંવત 2081ને કારતક સુદ સાતમના શુક્રવાર તા.8મી નવેમ્‍બરના રોજ ધામધૂમથી કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે શુક્રવાર તા.8મી નવેમ્‍બરોના સવારે 11:39 કલાકે આરતી અને બપોરે 12:00થી સાંજે 4:00વાગ્‍યા સુધી મહાપ્રસાદનું આયોજન જય જલારામ બાપા મંદિરના સંચાલકો દ્વારા કરવામાં આવ્‍યું છે. ત્‍યારબાદ રાત્રે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્‍યું હોવાનું જણાવાયું છે. આ અવસરનો લાભ લેવા દરેક ભાવિક ભક્‍તોને મંદિરના ટ્રસ્‍ટીશ્રીઓ દ્વારા ખાસ હાર્દિક આમંત્રણ આપવામાં આવ્‍યું છે.

Related posts

એક વ્‍યક્‍તિએ કરેલી ફરિયાદના આધારે સેલવાસ પોલીસે ક્રિપ્ટોકરન્‍સી નામે છેતરપીંડી કરતા બે આરોપીની કેરળથી કરેલી ધરપકડ

vartmanpravah

દમણ : શ્રી રાજમાન રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવનું સમાપન

vartmanpravah

સરકારી કચેરી અને ઔદ્યોગિક એકમોની સમસ્‍યાના ઉકેલ માટે યોજાયેલી રાજ્‍ય કક્ષાની હેકાથોનમાં વલસાડની સરકારી ઈજનેરી કોલેજના વિદ્યાર્થીઓ વિજેતા

vartmanpravah

ચીખલી માર્ગ મકાન વિભાગ દ્વારા ચીખલી અને વાંસદા તાલુકાના પાંચ જેટલા પુલોની મજબૂતાઈ વધારવા રૂા. 2.88 કરોડના ખર્ચે મરામત કામગીરી કરાશે

vartmanpravah

તાલુકા કક્ષાનો 73 મો વનમહોત્‍સ.વ રાજયના નાણાંમંત્રીશ્રી કનુભાઇ દેસાઇના હસ્‍તો પારડી તાલુકાના ઉમરસાડીની જે. વી. બી. એસ હાઇસ્‍કૂ લ ખાતે યોજાયો

vartmanpravah

અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પર્વે વાપી ઈસ્‍કોન મંદિર દ્વારા આયોજીત જગન્નાથ મંદિરે ભગવાન જગન્નાથજીના દર્શન કરી આશીર્વાદ લેતા ગુજરાતના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

Leave a Comment