December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

શુક્રવારે સેલવાસ કિલવણી નાકા જલારામ મંદિરમાં જલારામ બાપાની જન્‍મ જયંતીની ઉજવણી કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : સેલવાસના કિલવણી નાકા પર આવેલ જલારામ બાપાના મંદિરમાં જલારામ બાપાની 225મી જન્‍મ જયંતિની ઉજવણી સંવત 2081ને કારતક સુદ સાતમના શુક્રવાર તા.8મી નવેમ્‍બરના રોજ ધામધૂમથી કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે શુક્રવાર તા.8મી નવેમ્‍બરોના સવારે 11:39 કલાકે આરતી અને બપોરે 12:00થી સાંજે 4:00વાગ્‍યા સુધી મહાપ્રસાદનું આયોજન જય જલારામ બાપા મંદિરના સંચાલકો દ્વારા કરવામાં આવ્‍યું છે. ત્‍યારબાદ રાત્રે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્‍યું હોવાનું જણાવાયું છે. આ અવસરનો લાભ લેવા દરેક ભાવિક ભક્‍તોને મંદિરના ટ્રસ્‍ટીશ્રીઓ દ્વારા ખાસ હાર્દિક આમંત્રણ આપવામાં આવ્‍યું છે.

Related posts

સામ્‍યવાદીઓને આ પ્રદેશમાં કોઈપણ હિસાબે ઘૂસણખોરી કરવા દેવી જોઈએ નહીં

vartmanpravah

દમણ કોસ્‍ટ ગાર્ડના બદલી થયેલા ડી.આઈ.જી. અતુલ દાંડેકરે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત : સ્‍મૃતિ ભેટ આપીપ્રશાસકશ્રીનું કરેલું અભિવાદન

vartmanpravah

વલસાડ ખાતે ચોથી સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લા 25 કેન્‍દ્રો ઉપર ગુજકેટની જાહેર પરીક્ષા પૂર્ણ : 6124 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

vartmanpravah

વિલેજ એડોપ્‍શન કાર્યક્રમ અંતર્ગત સેલવાસના રાંધામાં નમો મેડિકલ કોલેજ દ્વારા યોજાઈ મેગા આરોગ્‍ય શિબિર

vartmanpravah

વલસાડની યુવતિની મહેસાણા વડસ્‍મા ફાર્મસી કોલેજમાં હત્‍યા : કોર્ટે આરોપી પ્રણવને ત્રણ દિવસના પોલીસ રિમાન્‍ડ આપ્‍યા

vartmanpravah

Leave a Comment