(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.17
વલસાડ નજીક તિથલ તટ પછી પ્રખ્યાત પૌરાણિક સ્વયંભૂ મૂર્તિવાળા રણછોડરાયજીના મંદિરે શુક્રવારે મધરાતે બાર વાગે કળષ્ણ જન્મોત્સવ નિમિત્તે મહા આરતી થશે અને ત્યારબાદ સવા બારથી મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે એમ શ્રી ભુપતભાઈ પૂજારી જણાવે છે. સૌને જન્મોત્સવમાં ભાગ લેવા આનંદોત્સવ કરવા જય શ્રી કળષ્ણ સાથે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
Previous post