Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રવિવારે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પેડેસ્‍ટ્રીયલ બ્રિજ પાસે ચિલ્‍ડ્રન મેમોરિયલ પાર્કનું લોકાર્પણ કરશે

28મી ઓગસ્‍ટ, 2003ના રોજ ગોઝારી પુલ દુર્ઘટનામાં મોતના શિકાર બનેલા 28 બાળકોની પુનિત સ્‍મૃતિમાં સંઘપ્રદેશ પ્રશાસને મેમોરિયલ પાર્કનું નિર્માણ કરી આપેલી ચિરંજીવ શ્રદ્ધાંજલિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26: અગામી 28મી ઓગસ્‍ટના રવિવારે પેડેસ્‍ટ્રીયલ બ્રિજ, મોટી દમણ ખાતે નવનિર્મિત ચિલ્‍ડ્રન મેમોરિયલ પાર્કનું સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના હસ્‍તે લોકાર્પણ કરાશે.
અત્રે યાદ રહે કે, તા.28મી ઓગસ્‍ટ, 2003ના રોજ ગોઝારી પુલ દુર્ઘટનામાં 28 બાળકોના મોત થયા હતા. જેની પુનિત સ્‍મૃતિમાં સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ચિલ્‍ડ્રન મેમોરિયલ પાર્કનું નિર્માણ કરી મૃતકોને ચિંરજીવ શ્રદ્ધાંજલિ આપવાનું આયોજન કર્યું છે.
રવિવારે યોજાનાર લોકાર્પણ સમારંભમાં એક શાંતિ સભાનું પણ આયોજન કરાયું હોવાની જાણકારી મળી છે.

Related posts

વલસાડમાં જિલ્લાકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાશે

vartmanpravah

વલસાડ કોસ્‍ટલ હાઈવે ઉપર બુલેટ ગાયને ભટકાતા ઘટના સ્‍થળે જ ગાયનું મોત : બુલેટ ચાલક ઘાયલ

vartmanpravah

વલસાડથી પારડી પો.સ્‍ટે.માં ફરજ પર જવા નિકળેલ કોન્‍સ્‍ટેબલની બાઈકને કન્‍ટેનરે ટક્કર મારતા ઘટના સ્‍થળે મોત

vartmanpravah

વાપી સલવાવ સ્‍વમિનારાયણ સ્‍કૂલમાં પરીક્ષાલક્ષી સેમિનાર યોજાયો

vartmanpravah

ચીખલી તાલુકાના ચીમલા ફાટક નેશનલ હાઈવે પર જીવના જોખમે હાઈવે ક્રોસ કરતા વાહન ચાલકોની લાંબા સમયની સમસ્‍યાનો અંત ક્‍યારે આવશે?

vartmanpravah

ભારત રત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરની 131મી જન્‍મજયંતિ પ્રસંગે આયોજિત વિશેષ ગ્રામસભામાં દમણવાડા ગ્રા.પં.એ ગરીબી નિવારણ માટે શિક્ષણને અમોઘ શષા બનાવવા લીધેલો સંકલ્‍પ

vartmanpravah

Leave a Comment