April 19, 2024
Vartman Pravah
Other

વણાકબારા ખારવા સમાજના મહામંત્રી, ખજાનચીનું અકસ્‍માતમાં મોત, થતાં દીવ જિલ્લામાં શોકનો માહોલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.28: દીવના વણાકબારાના ભરતભાઈ હરજી ડાલકીનું ગુજરાતના નાળીયા માંડવીમાં અકસ્‍માત સર્જાતા મોત નિપજ્‍યું હતું, ભરતભાઈ ઉના ખાતે બોટના સામાનની ખરીદી માટે ગયા હતા, જ્‍યાંથી પરત ફરતા નાળીયા માંડવી પહેલા જશરાજ ટાઉનશિપ નજીક ભરતભાઈ હરજી ડાલકી ઉંમર. 49 પોતાનુ બાઈક નં ડીડી 02, એફ, 5123 પર જતા હતા અને અચાનક રસ્‍તા માં ભેંસ સાથે અથડાતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી, અને તેમને 108 ની મદદથી ઉના હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા, જ્‍યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્‍યું હતું, ભરતભાઈ વણાકબારા ખારવા સમાજના મહામંત્રી ખજાનચી હતા, તેમના મોતથી દીવ જિલ્લામાં તથા વણાકબારા ખારવા સમાજમાં શોકનું મોજું ફરી વળ્‍યુ હતું.

Related posts

દાનહઃ રખોલી સરકારી હાઈસ્‍કૂલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ યોજાઈ

vartmanpravah

મહાશિવરાત્રી નિમિત્તે સંઘપ્રદેશના શિવાલયોમાં ભક્‍તોની ઉમટેલી ભીડઃ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠેલા શિવાલયો

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતના નવા અદ્યતન ભવનનું ખાતમુહૂર્ત વિધિ-વિધાનથી સંપન્ન

vartmanpravah

કે.એલ.જે. ગ્રુપ ઓફ ઇન્‍ડસ્‍ટ્રીઝના સંસ્‍થાપક કનૈયાલાલ જૈનના જન્‍મદિવસ નિમિતે સીલી સ્‍થિત કંપનીના યુનિટ-2ના પરિસરમાં રક્‍તદાન શિબિર યોજાઈ: 215 યુનિટ એકત્ર કરાયેલું રક્‍ત

vartmanpravah

અયોધ્‍યા ખાતે યોજાનારા ઐતિહાસિક શ્રી રામ જન્‍મ ભૂમિ પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવના ઉપલક્ષમાં સોમવાર તા.22મી જાન્‍યુ.એ સંઘપ્રદેશ દાનહ, દમણ અને દીવ જિલ્લામાં દારુ-બિયરની દુકાનો અને નોનવેજનું વેચાણ બંધ રહેશે

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના નવનિયુક્‍ત પ્રભારી અને સહ પ્રભારીએ સેલવાસ ન.પા. પાલિકા પ્રમુખ અને કાઉન્‍સિલરો માટે યોજેલી કાર્યશાળા

vartmanpravah

Leave a Comment