હાલમાં જૈન ધર્ણના પવિત્ર પર્યુષણ પર્વ ચાલી રહ્યો છે તે અંતર્ગત વિવિધ દેરાસરોમાં ધર્મ પ્રવચન – સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો મ.સા.ઓ તથા સાધ્વિજીઓની નિશ્રામાં ચાલી રહ્યા છે. વલસાડ કૈલાસનગર સ્થિત જૈન સંઘ ખાતે આજે રવિવારે ભગવાન મહાવિર જન્મ વાંચનની જૈન ભાવિકો દ્વારા ધામધૂમથી કરવામાં આવી હતી.