April 25, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મહારાષ્‍ટ્રના ઉપ મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડનવીસએ સંઘપ્રદેશ ભાજપના પૂર્વ પ્રભારી રઘુનાથ કુલકર્ણીના મુંબઈ ખાતેના નિવાસ સ્‍થાન પર સ્‍થાપિત ગણેશજીના કરેલા દર્શન

રઘુનાથ કુલકર્ણીની સુપુત્રી સાયલી કુલકર્ણીએ દેવેન્‍દ્ર ફડનવીસને તિરંગાની આપેલી ભેટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.01: આજે મહારાષ્‍ટ્રના ઉપ મુખ્‍યમંત્રી શ્રી દેવેન્‍દ્ર ફડનવીસએ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ભાજપના પૂર્વ પ્રભારી અને મહારાષ્‍ટ્રના વરિષ્‍ઠ નેતા શ્રી રઘુનાથ કુલકર્ણીના મુંબઈ ખાતે આવેલ નિવાસ સ્‍થાન પર ભગવાન શ્રી ગણેશજીના દર્શન કર્યા હતા. આ પ્રસંગે ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ની થીમ પર બનાવવામાં આવેલ ગણપતિ પંડાલના દર્શન કર્યા બાદ શ્રી રઘુનાથ કુલકર્ણીની સુપુત્રી સાયલી કુલકર્ણીએ શ્રી દેવેન્‍દ્ર ફડનવીસને તિરંગાની ભેટ આપી હતી.

Related posts

વલસાડ ખાતે ગ્રાહકોની સમસ્‍યાઓ અને ખાદ્ય સુરક્ષા પર સેમિનાર યોજાયો

vartmanpravah

ચીખલીના સમરોલીમાં ફુલદેવી માતાના મંદિર સ્‍થિત નયનરમ્‍ય તળાવ

vartmanpravah

રામ નવમીને લઈ પારડી પોલીસનું ફલેગ માર્ચ: ડી.વાય.એસ.પી., પી.આઈ. સહિત મોટી સંખ્‍યામાં પોલીસ સ્‍ટાફ જોડાયા

vartmanpravah

કાવ્‍ય સાધના મંચ વાપી દ્વારા ગુજરાત સ્‍થાપના દિનની પૂર્વ સંધ્‍યાએ કવિતા સરીતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના પરિવહન વિભાગની નવતર પહેલઃ પ્રદેશના પ્રત્‍યેક પેસેન્‍જર વાહનોમાં હવે કચરો નાંખવા ટીંગાડાશે એક થેલી

vartmanpravah

વતન પ્રેમ યોજના દ્વારા ‘વતન પ્રેમીઓ’ માટે ઋણ ચૂકવવાની તક

vartmanpravah

Leave a Comment