Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

નિર્માણ યોજનાઓની સ્વીકૃતિ ભવન અનુમોદન માટે દાનહ પીડીએ વિભાગ અને બેંક ઓફ બરોડા વચ્‍ચે એમઓયુ થયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ,તા.06: દાદરા નગર હવેલી યોજના અને વિકાસ વિભાગ અને બેંક ઓફ બરોડા વચ્‍ચે નિર્માણ યોજનાઓની સ્વીકૃતિ ભવન અનુમોદન વગેરે માટે ડીજીટલ સુવિધા સુચારૂ કાર્યરત માટે મેમોરેન્‍ડમ ઓફ અન્‍ડરસ્‍ટેન્‍ડિંગ (એમઓયુ) કરવામાં આવ્‍યા છે. આ પહેલ કેન્‍દ્ર સરકાર દ્વારા ચાલતા ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ નિર્દેશ અંતર્ગત શરૂ કરવામાં આવી છે. આ પ્રસંગે દાનહ પીડીએના સચિવ સભ્‍ય સુશ્રી ચાર્મી પારેખ અને બેંક ઓફ બરોડા વલસાડ વિસ્‍તારના ક્ષેત્રીય મેનેજર શ્રી શૈલેન્‍દ્ર સિંહના હસ્‍તે એમઓયુ કરવામાં આવ્‍યા હતા. આ પહેલ આમજનતાને નજીકના ભવિષ્‍યમાં ભવન યોજનાઓ અને નિર્માણ માટેની અનુમતિ વગેરેને સુચારૂ અને સમય પર અનુમોદન માટે મદદગાર સાબિત થશે.

Related posts

દાનહઃ નરોલી ગામની પરિણીતા ગુમ

vartmanpravah

દીવ જિલ્લા ભાજપના કર્ણધાર બનતા મોહનભાઈ લક્ષ્મણઃ કાર્યકરોમાં આનંદ અને ઉત્‍સાહનું વાતાવરણ

vartmanpravah

ભારત રત્‍ન ડો. આંબેડકરના પૌત્ર ભીમરાવના અધ્‍યક્ષ સ્‍થાને મુંબઈમાં ત્રિસુત્ર શતાબ્‍દી મહોત્‍સવ સમારોહ યોજાયો

vartmanpravah

વાપી મચ્‍છી માર્કેટમાં મોંઘીદાટ બીએમડબલ્‍યુ કારમાંથી 1.29 લાખનો દારૂ ઝડપાયો

vartmanpravah

વાપીને દેશમાં પ્રથમ કેન્‍દ્રીય જળ શક્‍તિ મંત્રાલય દ્વારા પાણી વ્‍યવસ્‍થાપન માટે રાષ્‍ટ્રીય જળ પુરસ્‍કાર મળ્‍યો

vartmanpravah

બાળ સુરક્ષા સમિતિ સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા ‘નન્‍હે હાથ કલમ કે સાથ’ કાર્યક્રમ અંતર્ગત શૈક્ષણિક સામગ્રી આપનારા દાતાઓનું સન્‍માન કરાયું

vartmanpravah

Leave a Comment