Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

નિર્માણ યોજનાઓની સ્વીકૃતિ ભવન અનુમોદન માટે દાનહ પીડીએ વિભાગ અને બેંક ઓફ બરોડા વચ્‍ચે એમઓયુ થયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ,તા.06: દાદરા નગર હવેલી યોજના અને વિકાસ વિભાગ અને બેંક ઓફ બરોડા વચ્‍ચે નિર્માણ યોજનાઓની સ્વીકૃતિ ભવન અનુમોદન વગેરે માટે ડીજીટલ સુવિધા સુચારૂ કાર્યરત માટે મેમોરેન્‍ડમ ઓફ અન્‍ડરસ્‍ટેન્‍ડિંગ (એમઓયુ) કરવામાં આવ્‍યા છે. આ પહેલ કેન્‍દ્ર સરકાર દ્વારા ચાલતા ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ નિર્દેશ અંતર્ગત શરૂ કરવામાં આવી છે. આ પ્રસંગે દાનહ પીડીએના સચિવ સભ્‍ય સુશ્રી ચાર્મી પારેખ અને બેંક ઓફ બરોડા વલસાડ વિસ્‍તારના ક્ષેત્રીય મેનેજર શ્રી શૈલેન્‍દ્ર સિંહના હસ્‍તે એમઓયુ કરવામાં આવ્‍યા હતા. આ પહેલ આમજનતાને નજીકના ભવિષ્‍યમાં ભવન યોજનાઓ અને નિર્માણ માટેની અનુમતિ વગેરેને સુચારૂ અને સમય પર અનુમોદન માટે મદદગાર સાબિત થશે.

Related posts

વલસાડ અને વાપીમાં સરકારી પોલીટેકનિક દ્વારા ડિપ્‍લોમામાં પ્રવેશ અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશનથી અયોધ્‍યા જવા માટે દમણના યાત્રીઓ સાથે આસ્‍થા સ્‍પેશિયલ ટ્રેન રવાના

vartmanpravah

વાપી ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્‍વામી વિવેકાનંદ જન્‍મ જ્‍યંતીની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

ઉપરવાસમાં સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે વલસાડમાં ઔરંગા નદીમાં પૂરની સ્થિતિને ધ્યાને લઈ જિલ્લા કલેકટર અને ડીડીઓએ પ્રેસ કોન્ફ્રન્સ યોજી

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા નરોલી ગામેથી 1.220 કિલો ગાંજા સાથે બે આરોપીની ધરપકડ કરાઈ

vartmanpravah

સરકારી માધ્‍યમિક શાળા માંદોનીમાં એનએસએસ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ કરેલું વૃક્ષારોપણ

vartmanpravah

Leave a Comment