April 29, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

બલીઠા રેલવે ફાટક 16 સપ્‍ટેમ્‍બર સુધી બંધ રહેશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: રેલવે લાઈન અને પુલની કામગીરી અંતર્ગત બલીઠા રેલવે ફાટક આગામી તા.16 સપ્‍ટેમ્‍બર સુધી બંધ રહેશે. રેલવેના આ નિર્ણયથી વાપીથી દમણ તરફ જતા વાહનો અને સ્‍થાનિક વાહનોની અવર જવર બંધ થતા લોકોને ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડશે.
ઉમરગામથી ડુંગરી વચ્‍ચે અનેક રેલવે પુલોની કામગીરી ચાલી રહી છે. તેમજ અન્‍ય રેલ મેઈન્‍ટેનન્‍સ માટે વારંવાર એક યા બીજા ફાટકો રેલવે બંધ કરી રહી છે તે અંતર્ગત બલીઠાનું પાટક તા.10 થી તા.16 સપ્‍ટેમ્‍બર સુધી બંધ રહેનાર છે. તેથી સ્‍થાનિકો સહિત કોમર્શિયલ વાહન ચાલકોને દમણ તથા વાપી વચ્‍ચેથી અવર જવર અટકી પડશે તેમજ વાપી પુલ કે મોરાઈ ફાટકે વધુ ટ્રાફિકથવાની શક્‍યતા તોળાઈ રહી છે.

Related posts

દમણવાડા ગ્રા.પં.ની લાઈબ્રેરીની મુલાકાત લેતા ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીય, સાંસદ વિનય સહસ્ત્રબુદ્ધે તથા કેન્‍દ્રિય પંચાયતી રાજ રાજ્‍યમંત્રી કપિલ મોરેશ્વર પાટીલ

vartmanpravah

દુણેઠા પંચાયત સામે યુ.પી.ના એક ઈસમે ઝાડ સાથે ગળે ફાંસો લગાવી કરેલો આપઘાત

vartmanpravah

દાનહમાં કોરોનાનો ઍકપણ કેસ નોંધાયો નથી: ૦૧ સક્રિય કેસ

vartmanpravah

દાદરા નગર હવેલી ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી અભિયાન અંતર્ગત ડ્રોઈંગ સ્‍પધાનું આયોજન કરાયું

vartmanpravah

દીવમાં 400 વર્ષ પૌરાણિક શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરમાં અલૌકિક ઘી ની પૂજાથી શિવ ઝાંખી ના દર્શન

vartmanpravah

ગાંધીનગર સુવર્ણ સંકુલમાં નાણા-ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ પૂજા-અર્ચના સાથે ઓફિસનો શુભારંભ કર્યો

vartmanpravah

Leave a Comment