Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

બલીઠા રેલવે ફાટક 16 સપ્‍ટેમ્‍બર સુધી બંધ રહેશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: રેલવે લાઈન અને પુલની કામગીરી અંતર્ગત બલીઠા રેલવે ફાટક આગામી તા.16 સપ્‍ટેમ્‍બર સુધી બંધ રહેશે. રેલવેના આ નિર્ણયથી વાપીથી દમણ તરફ જતા વાહનો અને સ્‍થાનિક વાહનોની અવર જવર બંધ થતા લોકોને ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડશે.
ઉમરગામથી ડુંગરી વચ્‍ચે અનેક રેલવે પુલોની કામગીરી ચાલી રહી છે. તેમજ અન્‍ય રેલ મેઈન્‍ટેનન્‍સ માટે વારંવાર એક યા બીજા ફાટકો રેલવે બંધ કરી રહી છે તે અંતર્ગત બલીઠાનું પાટક તા.10 થી તા.16 સપ્‍ટેમ્‍બર સુધી બંધ રહેનાર છે. તેથી સ્‍થાનિકો સહિત કોમર્શિયલ વાહન ચાલકોને દમણ તથા વાપી વચ્‍ચેથી અવર જવર અટકી પડશે તેમજ વાપી પુલ કે મોરાઈ ફાટકે વધુ ટ્રાફિકથવાની શક્‍યતા તોળાઈ રહી છે.

Related posts

દાનહના કૌંચા ગામેઆરડીસી ચાર્મી પારેખના હસ્‍તે ‘વન ધન વિકાસ કેન્‍દ્ર ક્‍લસ્‍ટર’નું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

દાનહની મુલાકાતના પહેલા દિવસે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે 17 કરતા વધુ કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટો-વિકાસ કામોનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

વાપીના સિક્કાની બીજી બાજું-ભડકમોરા સુંદરનગર વિસ્‍તારમાં પથરાયેલા નર્કાગારમાં જીંદગી શ્વસી રહી છે

vartmanpravah

પારડીના આમળી ગામે બે પરિવારના 14 જેટલા સભ્‍યો પાણીમાં ફસાયા

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ગૌહત્‍યા વિરોધી કાયદો કડક બનશે : 10 વર્ષની જેલ અને પાંચ લાખનો દંડ

vartmanpravah

લોકસભાની પેટા ચૂંટણીના પરિણામના એક વર્ષ બાદ દાનહ સાંસદ કલાબેન ડેલકરથીમોહભંગ બની રહેલા લોકોઃ પ્રદેશની સમસ્‍યાને સ્‍થાનિક યોગ્‍ય પ્‍લેટફોર્મ ઉપર રજૂ કરવા રહેલા નિષ્‍ફળ

vartmanpravah

Leave a Comment