December 1, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

નેશનાલિસ્‍ટ કોંગ્રેસ પાર્ટીના નવી દિલ્‍હીમાં યોજાયેલ રાષ્‍ટ્રીય કન્‍વેન્‍શનમાં દાનહ-દમણ-દીવના એનસીપી સ્‍ટેટ પ્રેસિડેન્‍ટ તરીકે ધવલભાઈ દેસાઈની વરણી ઉપર નેશનલ પ્રેસિડેન્‍ટ શરદ પવારે મારેલી મહોર

અગામી લોકસભાની ચૂંટણી માટે પોતાના સંગઠન માળખાના વ્‍યાપને વધારવાની કવાયત શરૂ કરવી પડશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 16: નેશનાલિસ્‍ટ કોંગ્રેસ પાર્ટીની નવી દિલ્‍હી ખાતે નેશનાલીસ્‍ટ કોંગ્રેસ પાર્ટીના નેશનલ પ્રેસિડેન્‍ટ શ્રી શરદ પવારના અધ્‍યક્ષસ્‍થાને 10-11 સપ્‍ટેમ્‍બરના રોજ મળેલ રાષ્‍ટ્રીય કન્‍વેન્‍શનમાં રાજ્‍યો અને કેન્‍દ્ર શાસિત પ્રદેશોના પ્રમુખો, ફ્રન્‍ટલ ઓર્ગેનાઈઝેશન પ્રમુખો તથા ડિપાર્ટમેન્‍ટના ચેરમેન અને વિવિધ રાજ્‍યોમાં ઓર્બ્‍ઝવર અને કો-ઓર્ડિનેટરોની કરાયેલી નિમણૂકમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના સ્‍ટેટ પ્રેસિડેન્‍ટ તરીકે શ્રી ધવલભાઈ દેસાઈના નામની ઘોષણા ઉપર એન.સી.પી.ના નેશનલ પ્રેસિડેન્‍ટ શ્રી શરદ પવારેમંજૂરીની મહોર મારી છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવના એન.સી.પી. સ્‍ટેટ પ્રમુખ બનેલા શ્રી ધવલભાઈ દેસાઈ માટે અગામી લોકસભાની ચૂંટણીની તૈયારી કરવાનો પણ મોટો પડકાર ઉભો થયો છે અને પ્રદેશમાં પોતાના સંગઠનના વ્‍યાપને વધારવાની કવાયત પણ શરૂ કરવી પડશે.

Related posts

સિમેન્‍ટ અને પતરા ખરીદી બાદ પૈસા નહીં ચુકવવાના કેસમાં વલસાડ સેગવીનો સરપંચ જેલ ભેગો

vartmanpravah

સીબીએસઈ બોર્ડનું સેલવાસ લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલનું ધોરણ 10નું પરિણામ 99 ટકા આવ્‍યું

vartmanpravah

આલીદર ગામમાં ગાયત્રી મંદિરે નેત્ર નિદાન શિબિર યોજાઈ

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશન કરાયું

vartmanpravah

સરીગામની આરતી ડ્રગ્‍સ લિમિટેડ કંપનીને મજબૂત પુરાવાના આધાર સાથે જીપીસીબીએ આપેલી ક્‍લોઝર

vartmanpravah

શ્રી તીર્થ પંઢરપુર ખાતે પ્રગટેશ્વર ધામ આછવણી દ્વારા 108 કુંડી મહાવિષ્‍ણુ યજ્ઞ યોજાયો

vartmanpravah

Leave a Comment