Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

સાસરિયાના ત્રાસથી કોથરખાડીમાં બે સંતાનો સાથે માતાએ કૂદી કર્યો આપઘાતનો પ્રયાસ

માછલી પકડનારા લોકોએ ત્રણેયને બચાવી પોલીસને કરી જાણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.19: પારડી દમણીઝાંપાથી વેલપરવા જતા રોડ પર આવેલી કોથરખાડીના બ્રિજ પર સોમવારના રોજ બે નાના માસૂમ બાળકો સાથે પારડીની પરણીતાએ કુદી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે નજીકમાં જ માછલી પકડનારા અને બ્રિજ પરથીપસાર થતા રાહદારીઓએ જોતાં તાત્‍કાલિક ખાડીમાંથી ત્રણેયને ડૂબતા બચાવી બહાર કાઢી પોલીસને જાણ કરી હતી. પરણિતા પારડી દમણીઝાંપા શિવ નગરની પુનમબેન નિતેશભાઈ પ્રજાપતિ હોવાનું જાણવા મળ્‍યું છે. પૂછપરછ દરમ્‍યાન સાસરિયાના ત્રાસે આ પગલું ભર્યું હોવાનું પરિણીતાએ જણાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

ફડવેલની એચ.ડી. સાર્વજનિક વિદ્યામંદિરના કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત સ્‍વામિનારાયણ સંપ્રદાયના સંતોના હસ્‍તે કરવામાં આવ્‍યું

vartmanpravah

તા.૧૬મીએ વલસાડ જિલ્લા વાનપ્રસ્‍થ નાગરિક પરિષદની વાર્ષિક સાધારણ સભા યોજાશે

vartmanpravah

ખાનવેલ પંચાયત વિસ્‍તારમાં 1000 ઝાડના રોપાઓનું વાવેતર કરાયું

vartmanpravah

દાનહના મસાટ-સામરવરણીથી ગેરકાયદેસર દારૂનો જથ્થો ઝડપાયો

vartmanpravah

પોર્ટુગીઝ સલ્‍તનતના સમયે 75 વર્ષ પહેલાં સ્‍થાપાયેલ દમણની સાર્વજનિક વિદ્યાલય ખાતે યોજાયેલ નીટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

vartmanpravah

સંદર્ભઃ દાનહના સાંસદ કલાબેન ડેલકરે લોકસભામાં કરેલી રજૂઆત સંઘપ્રદેશ પ્રશાસનની અસામાજિક તત્‍વો અને સ્‍થાપિત હિતો સામે અપનાવેલી નો ટોલરન્‍સ નીતિનો પડઘો

vartmanpravah

Leave a Comment