December 1, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ યોજના અંતર્ગત સસ્‍તા અનાજની દુકાનમાંથી ડીસેમ્‍બર મહિનાનું અનાજ મેળવી લેવા બાબત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 06
આથી દાદરા નગર હવેલી અને દમણ અને દીવની જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે નેશનલ ફૂડ સિકયુરીટી એક્‍ટ 2013ની અંદર પીએચએચ અને એવાયવાય કેટેગરીમાં જે તે પરિવારોએ રાશનકાર્ડ બનાવેલ હોય તેવા ગ્રાહકોને વિનંતી કરવામાં આવે છે કે ડિસેમ્‍બર -2021 મહિનાનું રાશન જે તે સસ્‍તા અનાજની દુકાનમાં પહોંચી ગયેલ છે, જેમાં નિયમિત રાશનની સાથે પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ અન્ન યોજના(પીએમજીવકેવાય) અંતર્ગત 3.9 કિલો ચોખા અને 1.1 કિલો ઘઉં વ્‍યક્‍તિ દીઠ નિશુલ્‍ક આપવામાં આવશે. જે તા. 07/12/2021 થી 31/12/2021 સુધી દરરોજ સવારે 8.30 વાગ્‍યાથી બપોરે 12.30 અને 2.30 વાગ્‍યાથી સાંજે 5.30 વાગ્‍યા સુધી મેળવી લેવા જણાવાયું છે.

Related posts

સેલવાસ નગર પાલિકા દ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાન તેજ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં દોઢ ઇંચ વરસાદ

vartmanpravah

ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની આગામી 12મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણી

vartmanpravah

વલસાડ અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વિજયા દશમીના દિવસે ઠેર ઠેર રાવણ પુતળા દહનના કાર્યક્રમો યોજ્‍યા

vartmanpravah

ગિરિમથક સાપુતારામાં સનાતન ધર્મના આગેવાનો અને વી.એચ.પી. દ્વારા 251 દંપતિઓની હિંદુ ધર્મમાં વાપસી કરાઈ

vartmanpravah

વાપી કચ્‍છ કડવા પાટીદાર સમાજ દ્વારા ગરબાની રમઝટ

vartmanpravah

Leave a Comment