Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ યોજના અંતર્ગત સસ્‍તા અનાજની દુકાનમાંથી ડીસેમ્‍બર મહિનાનું અનાજ મેળવી લેવા બાબત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 06
આથી દાદરા નગર હવેલી અને દમણ અને દીવની જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે નેશનલ ફૂડ સિકયુરીટી એક્‍ટ 2013ની અંદર પીએચએચ અને એવાયવાય કેટેગરીમાં જે તે પરિવારોએ રાશનકાર્ડ બનાવેલ હોય તેવા ગ્રાહકોને વિનંતી કરવામાં આવે છે કે ડિસેમ્‍બર -2021 મહિનાનું રાશન જે તે સસ્‍તા અનાજની દુકાનમાં પહોંચી ગયેલ છે, જેમાં નિયમિત રાશનની સાથે પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ અન્ન યોજના(પીએમજીવકેવાય) અંતર્ગત 3.9 કિલો ચોખા અને 1.1 કિલો ઘઉં વ્‍યક્‍તિ દીઠ નિશુલ્‍ક આપવામાં આવશે. જે તા. 07/12/2021 થી 31/12/2021 સુધી દરરોજ સવારે 8.30 વાગ્‍યાથી બપોરે 12.30 અને 2.30 વાગ્‍યાથી સાંજે 5.30 વાગ્‍યા સુધી મેળવી લેવા જણાવાયું છે.

Related posts

પારડીના ડુમલાવ ગામમાં ખુંખાર દિપડાના રાત્રે આંટાફેરાથી ગામમાં ભયનો માહોલ

vartmanpravah

મતદાન જાગળતિ માટે જિલ્લાની શાળાઓમાં રંગોળી-મહેંદી સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપીમાં સ્‍વાસ્‍થ્‍ય ક્ષેત્રે કાર્યરત એન.જી.ઓ. મેડીમિત્રના 5મા સ્‍થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

એલ એન્‍ડ ટી કંપનીમાં વાડ જ ચીભડા ગળે તેવી સ્‍થિતિ: પોતે જ ગાડી ચોરી અન્‍ય ડ્રાઇવરને ગાડી ચોરાઈ હોવાની જાણ કરતો ડ્રાઈવર

vartmanpravah

વલસાડ જિલ્લાની 334 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સરપંચ અને વોર્ડ સભ્‍ય માટે ઉમેદવારોની પડાપડી

vartmanpravah

શ્રી વલ્લભ સંસ્‍કાર ધામ ડે બોર્ડીંગ શાળાના વિદ્યાર્થીઓ તેમજ વલસાડ જિલ્લા પોલીસના સલાહ, સુચનો અને સહયોગથી ટ્રાફિક સુરક્ષા અને વ્‍યસનમુક્‍તિ વિષય પર નુક્કડ નાટક ભજવવામાં આવ્‍યું

vartmanpravah

Leave a Comment