April 19, 2024
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ યોજના અંતર્ગત સસ્‍તા અનાજની દુકાનમાંથી ડીસેમ્‍બર મહિનાનું અનાજ મેળવી લેવા બાબત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 06
આથી દાદરા નગર હવેલી અને દમણ અને દીવની જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે નેશનલ ફૂડ સિકયુરીટી એક્‍ટ 2013ની અંદર પીએચએચ અને એવાયવાય કેટેગરીમાં જે તે પરિવારોએ રાશનકાર્ડ બનાવેલ હોય તેવા ગ્રાહકોને વિનંતી કરવામાં આવે છે કે ડિસેમ્‍બર -2021 મહિનાનું રાશન જે તે સસ્‍તા અનાજની દુકાનમાં પહોંચી ગયેલ છે, જેમાં નિયમિત રાશનની સાથે પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ અન્ન યોજના(પીએમજીવકેવાય) અંતર્ગત 3.9 કિલો ચોખા અને 1.1 કિલો ઘઉં વ્‍યક્‍તિ દીઠ નિશુલ્‍ક આપવામાં આવશે. જે તા. 07/12/2021 થી 31/12/2021 સુધી દરરોજ સવારે 8.30 વાગ્‍યાથી બપોરે 12.30 અને 2.30 વાગ્‍યાથી સાંજે 5.30 વાગ્‍યા સુધી મેળવી લેવા જણાવાયું છે.

Related posts

ચીખલી સહિત નવસારી જિલ્લાના રોડ કોન્ટ્રાક્ટરો ઍસ.અો.આર. સુધારણાની માંગને લઈ હડતાળ ઉપર

vartmanpravah

‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ કાર્યક્રમને સફળ બનાવવા ડાભેલ વિદ્યાલયમાં મહારેલીનું કરવામાં આવેલું આયજન

vartmanpravah

સાવધાન…: દમણમાં લાંબા અરસાના વિરામ બાદ ફરી કોરોનાની એન્‍ટ્રીઃ 4 પોઝિટિવ

vartmanpravah

વલસાડ પોલીસે પ્રોહિબિશન ગુનામાં ઝડપાડેલ બે કરોડ દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવ્‍યું

vartmanpravah

દાદરા નગર હવેલીમાં વરસાદની બીજી ઈનિંગમાં 24 કલાક દરમિયાન દોઢ ઈંચથી વધુ વરસાદ

vartmanpravah

ચીખલી કોલેજ સર્કલ નહેર પાસે વિનલ પટેલની હત્‍યામાં ઝડપાયેલ ત્રણેય આરોપીના 11 દિવસના રિમાન્‍ડ

vartmanpravah

Leave a Comment