October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

UIDIA પ્રાદેશિક કાર્યાલય મુંબઈ દ્વારા આજે સેલવાસમાં કલા કેન્‍દ્ર ખાતે કાર્યશાળા યોજાશે

કાર્યશાળા યોજવાનો હેતુ આધાર પરિસ્‍થિતિ તંત્રનો વિસ્‍તાર કરવા અને લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.17: આધાર પરિસ્‍થિતિ તંત્રનો વિસ્‍તાર કરવા અને લોકોમાં જાગરૂકતા લાવવા માટે ભારતીય વિશિષ્ટ ઓળપપત્ર પ્રાધિકરણ યુઆઈડીએઆઈ પ્રાદેશિક કાર્યાલય,મુંબઈ દ્વારા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં એક કાર્યશાળાનું આયોજન, સેલવાસના કલા કેન્‍દ્ર ખાતે આવતી કાલ તા. 18મી ઓક્‍ટોબરના રોજ સવારે 11:00 વાગ્‍યાથી બપોરના 1:00 વાગ્‍યા દરમ્‍યાન આયોજીત કરવામાં આવનાર હોવાની માહિતી મળી છે.
પ્રાપ્ત માહિતી મુજબ આધાર પરિસ્‍થિતિ તંત્રનો વધુ વિસ્‍તાર કરવા અને લોકોમાં આધાર પ્રત્‍યે જાગૃતિ ફેલાવવા માટે ભારતીય વિશિષ્ટ ઓળપપત્ર પ્રાધિકરણ યુઆઈડીએઆઈ પ્રાદેશિક કાર્યાલય, મુંબઈ દ્વારા દાનહના સેલવાસ ખાતેના કલા કેન્‍દ્ર ખાતે એક કાર્યશાળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી વિકાસ આનંદના મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેશે. આ કાર્યશાળામાં દરેક સચિવ, સંયુક્‍ત સચિવ, નિર્દેશકો અને દરેક કાર્યાલયના પ્રમુખો ઉપસ્‍થિત રહેશે.

Related posts

સંઘપ્રદેશ રમતગમત અને યુવા બાબતોના વિભાગ દ્વારા ઓપન લેવલ સ્‍વિમિંગ અને કેરમ સ્‍પર્ધાના સ્‍પર્ધકોને ઈનામ વિતરણ કરાયા

vartmanpravah

વલસાડ-નવસારી હાઈવે ઉપર ગોઝારો અકસ્‍માત સર્જાયો : વર્ષના છેલ્લા દિવસે 9 લોકોની જીંદગીનો આખરી દિન બન્‍યો

vartmanpravah

આજે વલસાડમાં જિલ્લા કક્ષાના જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી રાજ્‍યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની અધ્‍યક્ષતામાં ધરમપુર ખાતે થશે

vartmanpravah

દમણમાં ટાઉન પ્‍લાનિંગના નકશા બદલીના 1200 કરોડના કૌભાંડનો સીબીઆઈએ કરેલો પર્દાફાશ

vartmanpravah

ધરમપુર મૂળગામ શાળાનું નવિન બાંધકામ નબળું હોવાની હકિકતો ગ્રામજનોએ ઉજાગર કરતા અંતે બાંધકામ તોડવાની નોબત

vartmanpravah

દાનહઃ ખડોલીની સિદ્ધિ વિનાયક કંપનીમાં થયેલ બ્‍લાસ્‍ટમાં ત્રણ વ્‍યક્‍તિ ઈજાગ્રસ્‍ત

vartmanpravah

Leave a Comment