October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.18 : દાદરા નગર હવેલીમાં કેટલાક દિવસો પછી ફરી વખત કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્રએ નોંધલીધી છે. આજે જિલ્લામાં 01 કેસ કોરોના પોઝિટિવ નોંધાયો છે અને હાલમાં 02 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમાં 6364 કેસ રિક્‍વર થઈ ચુક્‍યા છે. જ્‍યારે ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ છે. જિલ્લામાં આરટીપીસીઆરના 108 નમૂનાઓ લેવામાં આવ્‍યા હતા. જેમાંથી 01 વ્‍યક્‍તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્‍યા હતો અને રેપિડ એન્‍ટિજનનો એક પણ નમૂનો લેવામાં આવેલ નથી. જિલ્લામાં 01 કન્‍ટાઈન્‍મેન્‍ટ ઝોન નક્કી કરાયો છે.

Related posts

ઉમરગામ પાલિકાની જનતામાં સરકારી જમીન ઉપર અતિક્રમણનો મુદ્દો ચર્ચાના કેન્‍દ્રસ્‍થાને

vartmanpravah

પશ્ચિમ રેલવે મુંબઈ-અમદાવાદ વચ્‍ચે 522 કિમી રૂટ ઉપર કવચ સિસ્‍ટમ કાર્યરત કરશે

vartmanpravah

રવિવારે રાજ્‍યના નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વલસાડ જિલ્લામાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરાશે જિલ્‍લામાં 6 કડિયાનાકા ખાતે લાભાર્થીઓને લાભ મળશે

vartmanpravah

વલસાડ હાઈવે ઉપરમોપેડ અને કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાતા પતિ-પત્‍નીનું કરુણ મોત

vartmanpravah

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્‍થા (BAPS) દ્વારા પ્રમુખ સ્‍વામી શતાબ્‍દી મહોત્‍સવનું અમદાવાદમાં તા.15 ડિસેમ્‍બરથી કરાયેલુ ભવ્‍ય આયોજન

vartmanpravah

મસાટથી ખાનવેલ તરફ જતા ખખડધજ અને જર્જરિત રસ્‍તાના કારણે વાહનચાલકો-રાહદારીઓ પરેશાન

vartmanpravah

Leave a Comment