July 17, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.18 : દાદરા નગર હવેલીમાં કેટલાક દિવસો પછી ફરી વખત કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્રએ નોંધલીધી છે. આજે જિલ્લામાં 01 કેસ કોરોના પોઝિટિવ નોંધાયો છે અને હાલમાં 02 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમાં 6364 કેસ રિક્‍વર થઈ ચુક્‍યા છે. જ્‍યારે ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ છે. જિલ્લામાં આરટીપીસીઆરના 108 નમૂનાઓ લેવામાં આવ્‍યા હતા. જેમાંથી 01 વ્‍યક્‍તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્‍યા હતો અને રેપિડ એન્‍ટિજનનો એક પણ નમૂનો લેવામાં આવેલ નથી. જિલ્લામાં 01 કન્‍ટાઈન્‍મેન્‍ટ ઝોન નક્કી કરાયો છે.

Related posts

વલસાડ શહેરમાં પુસ્‍તક પરબ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણ : કચીગામ બોર્ડરથી ચાર રસ્‍તા સુધી છેલ્લા એક સપ્તાહથી અંધારપટ : સ્‍ટ્રિટ લાઈટો ઠપ્‍પ

vartmanpravah

સરીગામ યુવા શક્‍તિ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રાધાબાઈ વાંચનાલયમાં સ્‍પર્ધાત્‍મક પરીક્ષાના નવા પુસ્‍તકો અર્પણ કરાયા

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્‍દ્રભાઈ મોદીની દેશના પ્રધાનમંત્રી બનાવવાનો જુવાળ હતો

vartmanpravah

દીવના ગાંધીપરામાં ઈકો કારે પલ્‍ટી મારી ઓટોરિક્ષામાં અથડાતા સર્જાયેલા ગંભીર અકસ્‍માતમાં એક બાળકનું હોસ્‍પિટલમાં મોત

vartmanpravah

સેલવાસ આદિવાસી ભવનનું સંચાલન આદિવાસીઓના હાથમાં સુપ્રત કરવા પ્રશાસનનો ઈરાદો

vartmanpravah

Leave a Comment