April 28, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં ભૂતપૂર્વ વડાપ્રધાન સ્‍વ.ઈન્‍દિરા ગાંધીની પુણ્‍યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવાનું ભુલાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.31: દાદરા નગર હવેલીમાં દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્‍વ.ઈન્‍દિરા ગાંધીની 38મી પુણ્‍યતિથિ નિમિતે શ્રદ્ધાંજલિ આપવાનું કોઈપણ રાજકીય પાર્ટી કે પ્રશાસનના અધિકારીઓ દ્વારા ભુલાઈ ગઈ હોવાનું જોવા મળ્‍યું હતું. સેલવાસ કલેકટર કચેરીની બાજુમાં જ ભૂતપૂર્વ વડાપ્રધાન સ્‍વ.ઈન્‍દિરા ગાંધીની પ્રતિમા સ્‍થાપિત કરવામાં આવેલ છે, પરંતુ આ વર્ષે કોઈએ પણ એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હોય એવું જણાયું નથી. ઉપરાંત તેમની પ્રતિમાની સાફ-સફાઈ કરવાની પણ તસ્‍દી લેવામાં આવેલ નહીં હોવાનુંધ્‍યાનમાં આવ્‍યું છે. આ બાબતે પ્રદેશમાં જાણે કે કોંગ્રેસનું અસ્‍તિત્‍વ જ નહીં હોય તેવું લાગી રહ્યું છે. પ્રશાસનની ટીમ દ્વારા પણ દર વર્ષે સ્‍વ.ઈન્‍દિરાજીને પુષ્‍પાંજલિ અર્પિત કરવામાં આવે છે પરંતુ તેઓ દ્વારા પણ આ તરફ ધ્‍યાન આપ્‍યું નથી.

Related posts

વાપીમાં સ્‍પંદન દ્વારા અર્વાચિન ગરબા સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દમણ સાર્વજનિક વિદ્યાલયમાં શાંતિપૂર્ણ માહોલમાં ધોરણ 10ની પૂરક પરીક્ષા સંપન્ન

vartmanpravah

દીવ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, વસંત પંચમીની ધામધૂમથી ઉજવણી કરાઈ

vartmanpravah

કામકાજના સ્‍થળેસ્ત્રીઓની થતી જાતિય સતામણી અધિનિયમ અંતર્ગત લો કોલેજ વલસાડ ખાતે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

મરઘમાળ ગામે સાકાર વાંચન કુટીર સ્‍થાપના દિનની – મહામાનવ ડૉ. એ.પી.જે અબ્‍દુલ કલામની જન્‍મ જયંતીની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

મોટી દમણના દમણવાડા ગ્રામ પંચાયત ખાતે ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો: ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પનો 66 જેટલા દર્દીઓએ લીધેલો લાભ

vartmanpravah

Leave a Comment