April 24, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દાનહના નરોલીથી દિવ્‍યાબેન યોગેન્‍દ્રસિંહ ચૌહાણ ગુમ થયેલ છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 01 : સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ દાદરા નગર હવેલીના નરોલી ગોહિલ ફળિયા જલારામ પેટ્રોલપંપ પાસે રહેતી દિવ્‍યાબેન યોગેન્‍દ્રસિંહ ચૌહાણ (ઉ.વ.18 વર્ષ 10 મહિના) જેઓ ગત તા.30મી ઓક્‍ટોબર, 2022ના રોજ સવારના 8:00 થી 9:00 વાગ્‍યાના અરસા દરમિયાન તેમના નિવાસ સ્‍થાને કોઈક અગમ્‍ય કારણસર ક્‍યાંક ચાલી જઈ ગુમ થયેલ છે. જે ગુમ થનારની તપાસ કરતા આજદિન સુધી નહીં મળી આવતા ગુમ થનારના પિતાએ તેમની દિકરી ગુમ થયેલ હોવા અંગેનીપોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી જે કોઈને પણ ઉપરોક્‍ત તસવીરમાં દૃશ્‍યમાન યુવતિ અંગે ભાળ મળે તો સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં જાણ કરવી.

Related posts

પિપરિયા પર હુમલો : …અને માતૃભૂમિના એક પ્રદેશ પર લાગેલું વિદેશી સત્તાનું ગ્રહણ દૂર થયું

vartmanpravah

દમણની વધુ ત્રણ પંચાયતોએ વીજળી વિભાગ/નિગમના ખાનગીકરણને રોકવાના અભિયાનમાં આપેલો ટેકો

vartmanpravah

વાપીના છરવાડા પંચાયતના કથિત ભ્રષ્‍ટાચારને માજી સરપંચએમાહિતી અધિકાર હેઠળ 7 વાર અરજી કરી

vartmanpravah

દુણેઠા પંચાયત સામે યુ.પી.ના એક ઈસમે ઝાડ સાથે ગળે ફાંસો લગાવી કરેલો આપઘાત

vartmanpravah

કપરાડામાં રાજ્‍યકક્ષાના પાણી પુરવઠા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીના હસ્‍તે રૂા.81 કરોડના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

ઠંડીમાં મીઠી નિંદર માણી રહેલાને વળ્‍યો પરસેવો: પારડી તાલુકા તથા શહેરી વિસ્‍તારમાં વિજીલન્‍સના દરોડા

vartmanpravah

Leave a Comment