Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દાનહના નરોલીથી દિવ્‍યાબેન યોગેન્‍દ્રસિંહ ચૌહાણ ગુમ થયેલ છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 01 : સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ દાદરા નગર હવેલીના નરોલી ગોહિલ ફળિયા જલારામ પેટ્રોલપંપ પાસે રહેતી દિવ્‍યાબેન યોગેન્‍દ્રસિંહ ચૌહાણ (ઉ.વ.18 વર્ષ 10 મહિના) જેઓ ગત તા.30મી ઓક્‍ટોબર, 2022ના રોજ સવારના 8:00 થી 9:00 વાગ્‍યાના અરસા દરમિયાન તેમના નિવાસ સ્‍થાને કોઈક અગમ્‍ય કારણસર ક્‍યાંક ચાલી જઈ ગુમ થયેલ છે. જે ગુમ થનારની તપાસ કરતા આજદિન સુધી નહીં મળી આવતા ગુમ થનારના પિતાએ તેમની દિકરી ગુમ થયેલ હોવા અંગેનીપોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી જે કોઈને પણ ઉપરોક્‍ત તસવીરમાં દૃશ્‍યમાન યુવતિ અંગે ભાળ મળે તો સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં જાણ કરવી.

Related posts

વલસાડ સરકારી પોલીટેકનિક અને આર.ટી.ઓ દ્વારા પતંગના દોરાથી બચવા સેફટી બેલ્‍ટનું વિતરણ કરાયું

vartmanpravah

ચીખલી તાલુકામાં કમોસમી વરસાદ શેરડી કાપતા મજૂરો માટે મુસીબતઃ નાના બાળકો સાથે કાદવ કીચડમાં રહેવા મજબૂર

vartmanpravah

વાપીમાં કામ ચલાઉ ડેપોમાં સુવિધા ઉપલબ્‍ધ કરાવવા નિગમના ઉચ્‍ચ અધિકારીઓએ સ્‍થળ મુલાકાત લીધી

vartmanpravah

સાવધાન….!: દાનહ અને દમણમાં 10 દિવસના વિરામ બાદ 1-1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

દમણ-દીવ સાંસદ-11નો મર્જર કપ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ ઉપર કબ્‍જો : રનર્સ અપ બનેલી જિલ્લા પંચાયત

vartmanpravah

દાનહમાં લેબર કોન્‍ટ્રાક્‍ટરની દાદાગીરી : આદિવાસી પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપતા એટ્રોસીટી હેઠળ ફરિયાદ દાખલ કરવા એસપીને રજૂઆત

vartmanpravah

Leave a Comment