March 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દાનહના નરોલીથી દિવ્‍યાબેન યોગેન્‍દ્રસિંહ ચૌહાણ ગુમ થયેલ છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 01 : સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ દાદરા નગર હવેલીના નરોલી ગોહિલ ફળિયા જલારામ પેટ્રોલપંપ પાસે રહેતી દિવ્‍યાબેન યોગેન્‍દ્રસિંહ ચૌહાણ (ઉ.વ.18 વર્ષ 10 મહિના) જેઓ ગત તા.30મી ઓક્‍ટોબર, 2022ના રોજ સવારના 8:00 થી 9:00 વાગ્‍યાના અરસા દરમિયાન તેમના નિવાસ સ્‍થાને કોઈક અગમ્‍ય કારણસર ક્‍યાંક ચાલી જઈ ગુમ થયેલ છે. જે ગુમ થનારની તપાસ કરતા આજદિન સુધી નહીં મળી આવતા ગુમ થનારના પિતાએ તેમની દિકરી ગુમ થયેલ હોવા અંગેનીપોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી જે કોઈને પણ ઉપરોક્‍ત તસવીરમાં દૃશ્‍યમાન યુવતિ અંગે ભાળ મળે તો સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં જાણ કરવી.

Related posts

આર એન્‍ડ બીની કામગીરીને લઈવાપી-વલસાડ નેશનલ હાઈવે વહેલી પરોઢથી દિવસભર ટ્રાફિક જામ રહ્યો

vartmanpravah

દાનહમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે મહેશભાઈ ધોડીએ કરેલી ઉમેદવારી

vartmanpravah

નાણામંત્રી કનુભાઈ દેસાઈની બજેટમાં જાહેરાત: વાપી-ઉમરગામમાં પુર્ણ સમયની લેબર કોર્ટ બનશે

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય, પોલીસ, શિક્ષણ, એક્‍સાઈઝ, પંચાયત અને નગરપાલિકા વિભાગ દ્વારા પ્રદેશમાં તમ્‍બાકુના નિયંત્રણના પ્રભાવશાળી અમલ માટે થનારા પ્રયાસો

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી સાથે વલસાડ-ડાંગના સાંસદ અને ધારાસભ્‍યોએ લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વાપી જીઆઈડીસી પાણીનો ભાવ વધારો ગાંધીનગરમાં ગાજ્‍યો : ઉચ્‍ચ સમિક્ષા બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment