Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલી રોટરી ક્‍લબ દ્વારા આંબોલીમાં 27મીના રવિવારે આંખોની નિદાન શિબિર યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.21: દાદરા નગરહવેલીના આંબોલી પંચાયતના સહોયગથી રોટરીક્‍લબ ઓફ દાદરા નગર હવેલી દ્વારા ગ્રામ પંચાયત હોલ ખડોલી ખાતે વિનામૂલ્‍યે આંખની તપાસ અને મોતિયાના ઓપરેશનનો શિબિર અગામી તા.27મી નવેમ્‍બરના રવિવારે સવારે 10:00 વાગ્‍યાથી બપોરે 1:00 વાગ્‍યા દરમ્‍યાન રાખવામાં આવેલ છે. આ શિબિરમાં શ્રીમતી લીલાવતીબેન મોહનલાલ શાહ આંખની હોસ્‍પિટલ રોટરી આઈ હોસ્‍પિટલ નવસારીના નિષ્‍ણાંત ડોક્‍ટરો અને ટીમ સેવા આપશે. મોતિયાના ઓપરેશન વિનામૂલ્‍યે કરવામાં આવશે અને જરૂરિયાતમંદ દર્દીને વિનામૂલ્‍યે ચશ્‍મા આપવામાં આવશે. આથી જાહેર જનતાને આ શિબિરનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્‍યો છે.

Related posts

ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી અક્ષય રાજપૂતની કાર્યશૈલીથી સમગ્ર તાલુકો ત્રસ્‍ત

vartmanpravah

વલ્લભ આશ્રમ સ્‍કૂલ સામે હાઈવે પર રાત્રિ દરમિયાન બ્રિજ ડીવાઈડર નજરે ન ચઢતા વારંવાર થઈ રહ્યા છે અકસ્‍માત

vartmanpravah

ઘેલવાડ ગ્રા.પં.માં સરપંચ હિતાક્ષીબેન પટેલના નેતૃત્‍વમાં દુકાનદારોને આપવામાં આવેલી સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ અંગે જાણકારી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના નિરોગી દીર્ઘાયુ માટે દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓ.બી.સી. મોરચાએ ભાવભક્‍તિપૂર્વક કરેલી ભગવાન વિશ્વકર્મા પૂજા

vartmanpravah

વલસાડ જિલ્લામાં 25 નવે.થી 10 ડિસે. સુધી ‘‘મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાનની ઉજવણી થશે

vartmanpravah

શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે વાપી જલારામ મંદિરે મહાપ્રસાદનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment