April 24, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલી રોટરી ક્‍લબ દ્વારા આંબોલીમાં 27મીના રવિવારે આંખોની નિદાન શિબિર યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.21: દાદરા નગરહવેલીના આંબોલી પંચાયતના સહોયગથી રોટરીક્‍લબ ઓફ દાદરા નગર હવેલી દ્વારા ગ્રામ પંચાયત હોલ ખડોલી ખાતે વિનામૂલ્‍યે આંખની તપાસ અને મોતિયાના ઓપરેશનનો શિબિર અગામી તા.27મી નવેમ્‍બરના રવિવારે સવારે 10:00 વાગ્‍યાથી બપોરે 1:00 વાગ્‍યા દરમ્‍યાન રાખવામાં આવેલ છે. આ શિબિરમાં શ્રીમતી લીલાવતીબેન મોહનલાલ શાહ આંખની હોસ્‍પિટલ રોટરી આઈ હોસ્‍પિટલ નવસારીના નિષ્‍ણાંત ડોક્‍ટરો અને ટીમ સેવા આપશે. મોતિયાના ઓપરેશન વિનામૂલ્‍યે કરવામાં આવશે અને જરૂરિયાતમંદ દર્દીને વિનામૂલ્‍યે ચશ્‍મા આપવામાં આવશે. આથી જાહેર જનતાને આ શિબિરનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્‍યો છે.

Related posts

દાનહ અને દમણ દીવ ભાજપા દ્વારા સ્‍વર કોકિલા ભારતરત્‍ન આદરણીય સ્‍વ.લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ અપાઈ

vartmanpravah

ધરમપુર વિસ્‍તારમાં અતિવૃષ્‍ટિ આધિન 32 ઉપરાંત માર્ગો બંધ : ઠેર ઠેર આકાશી પ્રકોપનો નજારો

vartmanpravah

રખોલી ગ્રામ પંચાયત દ્વારા સ્‍વચ્‍છતા અભિયાન અંતર્ગત નુક્કડ નાટક અને રાત્રિ ચૌપાલના કાર્યક્રમનું આયોજન કરાયું

vartmanpravah

આજે 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ, શહેરોમાંથી લુપ્ત થઈ રહેલી ચકલીની પ્રજાતિને બચાવવા આવો સંકલ્‍પ લઈએ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો આજથી ત્રણ દિવસીય દાનહ મુલાકાતનો કાર્યક્રમ

vartmanpravah

ભીલાડ સ્‍વામિનારાયણ ગુરુકુળના સભાખંડમાં એક શામશહીદો કે નામ કાર્યક્રમ રંગે ચંગે યોજાયો

vartmanpravah

Leave a Comment