October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દમણગંગા નદીનો જૂનો પુલ ઉપયોગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.14 : દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા માર્ચ 2022ના રોજથી લોકનિર્માણ વિભાગ આર એન્‍ડ બીના ધ્‍યાનમાં આવેલ કે દમણગંગા નદી પરનો નરોલી રોડનો જૂનો પુલ જર્જરિત થઈ ગયેલ છે અને ઘણાં લોકો આવવા જવા માટે આ જૂના પુલનો ઉપયોગ કરે છે નરોલી રોડ પુલ જૂનો હોવાને કારણે કોઈ અનહોની પણ થઈ શકે એમ છે. આ પુલનું સમારકામ નહીં કરવામાં આવે ત્‍યાં સુધી દંડ પ્રક્રિયા સંહિતા 1973, ત્‍ જિલ્લા મેજિસ્‍ટ્રેટ શ્રીમતી ભાનુ પ્રભા દ્વારા કલમ 144 અંતર્ગત આદેશ જારી કરી નરોલી રોડનો જૂનો પુલ બંધ રહેશે. આ આદેશ જારી કર્યાના 30 દિવસ સુધી નરોલી રોડના નવા બ્રિજનો જ ઉપયોગ કરી શકાશે. જે કોઈપણ આ આદેશનું ઉલ્લંઘન કરશે તેઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 188 મુજબ સજાને પાત્ર ઠરશે.

Related posts

વાપી ગુંજન કલા મંદિરમાં સોનાના નકલી બિસ્‍કીટ આપી 1.98 લાખના ઘરેણા ખરીદનારા બે પોલીસ સિકંજામાં

vartmanpravah

ખારવેલની પ્રાથમિક શાળામાં બાળમેળો-લાઈફ સ્કીલ મેળો ઉજવાયો

vartmanpravah

vartmanpravah

શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ, બીનવાડા તથા અતુલ રૂરલ ડેવલોપમેન્‍ટ ફંડ દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ નિમિત્તે અને રક્ષાબંધનના પવિત્ર દિવસે કાંજણહરીમાં આયોજીત રક્‍તદાન શિબિરમાં 86 યુનિટ રક્‍ત એકત્ર કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લા કલેક્‍ટર તરીકે સાબરકાંઠાના કલેક્‍ટર નૈમેશ દવેની વરણી કરાઈ

vartmanpravah

દેશભરના કરોડો ભાવિક ભક્‍તોએ નરેન્‍દ્રભાઈ મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બને એ માટે હનુમાન મંદિરે માંગેલી દુઆ

vartmanpravah

Leave a Comment