Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આજથી ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી સી.ટી.રવિ બે દિવસીય સંઘપ્રદેશના પ્રવાસે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14 : આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના રાષ્‍ટ્રીય મહામંત્રી શ્રી સી.ટી.રવી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ અગામી 24ની લોકસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના રાષ્‍ટ્રીય મહામંત્રી શ્રી સી.ટી.રવી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના બે દિવસના પ્રવાસે આવી રહ્યા હોવાની માહિતી મળી છે. શ્રી સી.ટી.રવી આવતીકાલે 15મીના ગુરૂવારેસૌપ્રથમ દાદરા નગર હવેલીમાં રહેશે જ્‍યાં તેઓ ભાજપ મંડળના પદાધિકારીઓ-કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે જેમાં તેઓ 24માં આવનાર લોકસભાની ચૂંટણીની તૈયારીઓ બાબતે ચર્ચા-વિચારણા કરશે. તેઓ તેમના પ્રવાસીના બીજા દિવસે દમણ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજશે. જેમાં ખાસ કરીને સંયુક્‍ત મોર્ચાની બેઠક, જિલ્લા અને મંડળના પદાધિકારીઓ સાથે વિચારમંથન અંગે બેઠક કરશે.

Related posts

મધ્‍યપ્રદેશના મંદસૌર જીલ્લાથી 8 ટન યાર્ન અને 10 ટન પ્‍લાસ્‍ટીક દાણા છેતરપીંડિ ગેંગના 4 ઈસમોને એલસીબી ટીમે વાપીથી ઝડપી પાડયા

vartmanpravah

દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા સુશાસન સપ્તાહ અંતર્ગત ‘પ્રશાસન ગાંવ કી ઔર’ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

વાપીમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની ધુમધામ પૂર્વક ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણના કચીગામ ખાતે કંઠેશ્વર મહાદેવના મંદિરમાં કરેલી પૂજા-અર્ચના

vartmanpravah

સંઘપ્રદેશના સરપંચોમાં ક્ષમતા નિર્માણ વર્કશોપથી આવેલી નવી ઊર્જાઃ વહીવટી કસબની મળેલી જાણકારી

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા ટોકરખાડા વિસ્‍તારમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું

vartmanpravah

Leave a Comment