April 18, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણસેલવાસ

દાનહ સાંસદ કલાબેન ડેલકર અને પુત્ર અભિનવ ડેલકર શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ને દગો આપવાની ફિરાકમાં..?

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ સી.આર.પાટીલ સાથેનો ફોટો વાયરલ થતાં પ્રદેશમાં શરૂ થયેલી ચર્ચા


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.22 : સોશિયલ મીડિયામાં આજે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્‍યક્ષ અને સાંસદ શ્રી સી.આર.પાટીલની શુભેચ્‍છા મુલાકાત લીધી હોવાના દાનહ અને દમણ-દીવ પ્રદેશ શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અધ્‍યક્ષ શ્રી અભિનવ ડેલકર અને શ્રી ઈન્‍દ્રજીત પરમારની તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી. ત્‍યારે પ્રદેશમાં એવી ચર્ચાએ જોર પકડયું છે કે, ડેલકર પરિવાર શિવસેના છોડી ગમે ત્‍યારે ભાજપની કંઠી બાંધી શકે છે. તેથી એવું કહેવાય છે કે, સ્‍વ. મોહનભાઈ ડેલકરે સાંસદ તરીકેપાટલી બદલવામાં કોઈ કસર બાકી નહીં રાખી હતી તે રીતે પોતાના સ્‍વાર્થ માટે શ્રી અભિનવ ડેલકર અને સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર પણ શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ને દગો આપી ભાજપ અથવા શિવસેના(શિંદે)ના શરણે જઈ શકે છે…!

Related posts

વાપી-વલસાડમાં ફૂડ એન્‍ડ ડ્રગ વિભાગની કાર્યવાહી: સડેલો-વાસી ખોરાકનો જથ્‍થો નાશ કરાયો

vartmanpravah

નવસારી જિલ્લામાં પશુપાલન ખાતાની ૧૫ ટીમો દ્વારા ૧૦૯ ગામોમાં સર્વે પૂર્ણ: અસરગ્રસ્ત ગામોમાં કુલ ૩૮૫૯ પશુઓને સારવાર આપી

vartmanpravah

વાપીની આયુષ હોસ્‍પિટલમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

વાપીના ચલા ખાતે 123મી રંગ જયંતીની ભક્‍તિભાવ પૂર્વક કરોલી ઉજવણી

vartmanpravah

ધારેલું સુખ પ્રભુની કૃપાથી મળતુ હોય છે પરંતુ અણધારેલું સુખ હંમેશા પિતૃઓની કૃપાથી મળે છેઃ ભાગવતાચાર્ય મેહુલભાઈ જાની

vartmanpravah

જે.કે. લક્ષ્મી સિમેન્‍ટના સ્‍થાપક સ્‍વ. હરિશંકર સિંઘાનીયાની 91મી જન્‍મ જયંતિએ વાપીની એજન્‍સી ગોપી એન્‍ટરપ્રાઈઝ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment