Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખેરગામના તોરણવેરામાં દાઝી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન અમદાવાદ ખાતે થયેલું મોત

(વર્તમાન પ્રવાહન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.27: ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તા.11/11/2022ના રોજ સવારે 11.30 વાગ્‍યાના સુમારે પ્રેમીદેવી લક્ષ્મણભાઈ ગુજ્જર (ઉ.વ.30) (હાલ રહે.તોરણવેરા, ડુંગરી ફળીયા તા.ખેરગામ) (મૂળ રહે.જરડુખેડા પરા ભીલવાડા, રાજસ્‍થાન) પોતાના ઘરે જમવાનું બનાવતી વખત દાઝી ગઈ હતી. દરમ્‍યાન શરીરે 90 ટકા દાઝી જતા પ્રથમ સારવાર અર્થે વલસાડ ખાતે ખાનગી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી અને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર ચાલી રહી હતી. દરમ્‍યાન તબીબે મૃત જાહેર કરતા બનાવની ફરિયાદ લક્ષ્મણભાઈ દેવજી ગુજ્જર (રહે.તોરણવેરા, ડુંગરી ફળીયા, તા.ખેરગામ) (મુળ રહે. જરડુખેડા પેરા ભીલવાડા, રાજસ્‍થાન) એ આપતા પોલીસે અકસ્‍માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ પીએસઆઈ શ્રી જે.વી. ચાવડા કરી રહ્યા છે.

Related posts

ધરમપુર તિસ્‍કરી તલાટમાં ગેરેજમાં કામ કરતા યુવકનું બેટરી એસિડ પી જતા સારવાર દરમિયાન મોત

vartmanpravah

વલસાડની 9 મહિલા સાહિત્‍યકારને નગર રત્‍નથી સન્‍માનિત કરી વિશ્વ મહિલા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

ચીખલી તાલુકામાં સરપંચ અને સભ્‍યોના ઉમેદવારી પત્રકો પરત ખેંચવાના દિવસે એક માત્ર હોન્‍ડ ગ્રામ પંચાયત સમરસ બની

vartmanpravah

હાલમાં જ દમણ જિલ્લામાં પાંચ ગુંઠા સુધીની જમીનમાં પોતાનું ઘર બનાવવા પ્‍લાન પાસ કરવામાંથી મુક્‍તિ આપવામાં આવી છે ત્‍યારે દાનહના લોકો માટે પણ ઘર બનાવવા હેતુ વન ટાઈમ સેટલમેન્‍ટ પોલીસી બનાવી 4(6)કેસનો ઉકેલ લાવવા શિવસેના પ્રમુખ શ્વેતલ ભટ્ટે પ્રશાસકશ્રીને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

દાદરાની સાંઈનાથ પ્‍લાસ્‍ટિક કંપનીના કામદારે ન્‍યાય માટે લેબર ઓફીસમાં કરેલી ફરિયાદ

vartmanpravah

વલસાડ પોલીસ સ્‍ટેશનમાં જુગારના આરોપીનું લોકઅપમાં ખેંચ આવતા હોસ્‍પિટલમાં મોત

vartmanpravah

Leave a Comment